1. Home
  2. Tag "Ram Mahotshav"

અમદાવાદના ખોખરમાં પ્રભુ શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં જોડાયા શ્રદ્ધાળુઓ

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ હાલ રામના રંગમાં રંગાયો છે. ગુજરાતની હેરિટેડ સિટી અમદાવાદ શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન શહેરના ખોખરા વિસ્તારમાં પ્રભુ શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ શોત્રાયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code