1. Home
  2. Tag "Ram Mandir Pran Pratishtha Day"

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિન તા 22મીએ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સ બંધ રાખવા વેપારીઓની માગ

રાજકોટઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીએ હોવાથી મહોત્સવના દિવસે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા વેપારી એસો. દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન દ્વારા યાર્ડના ચેરમેનને પત્ર લખી 22 જાન્યુઆરીએ દેશમાં ઐતિહાસિક ઉત્સવનો માહોલ હોવાથી વેપારીઓ, ખેડૂતો અને મજૂરો પણ તેમાં સહભાગી બની શકે તે માટે યાર્ડમાં […]

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિને શાળાઓમાં રજા રાખવા શૈક્ષિક સંઘે CMને લખ્યો પત્ર

અમદાવાદઃ અયોધ્યામાં રામલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. આગામી તા. 22 જાન્યુઆરી 2024ને સોમવારના દિવસે યોજાનાર રામલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગુજરાતની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક બંધ રાખી રજા આપવા તેમજ તે સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમ, સ્પર્ધાઓ યોજવા મુખ્યમંત્રીને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code