1. Home
  2. Tag "Ram Mandir"

દિવાળીની પૂર્વ સંધ્યાએ PM નરેન્દ્ર મોદી અયોધ્યા જશે, રામલલાના દર્શન કરશે

નવી દિલ્હીઃ દીપાવલીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે અયોધ્યા, યુપીની મુલાકાત લેશે. સાંજે લગભગ 5 વાગ્યે તેઓ ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન અને પૂજા કરશે, ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્થળનું નિરીક્ષણ કરશે. સાંજે લગભગ 5:45 વાગ્યે, તેઓ પ્રતિકાત્મક ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરશે. લગભગ 6:30 વડાપ્રધાન નવા ઘાટ, સરયુ નદી ખાતે […]

રામભક્તો માટે ખુશીના સમાચાર: મંદિરના પાયાનું કામ થયું શરૂ, જલ્દીથી કરી શકાશે દર્શન

અયોધ્યામાં રામમંદિરના નિર્માણનું કામ રોકેટની ગતિથી મંદિરના પાયાનું કામ શરૂ કરવામાં આવ્યું જમીનમાં 40 ફૂટ નીચે કરવામાં આવ્યું છે ખોદકામ ઉતર પ્રદેશ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પરિસરમાં જોરો શોરોથી કામ ચાલી રહ્યું છે. ફાઉન્ડેશનના પાયા અને તેમાં વપરાયેલી સામગ્રીના ફોર્મ્યુલા પર પહેલેથી જ નિર્ણય લેવામાં આવ્યો હતો. રામ મંદિરના પાયા માટે જમીનથી 40 ફૂટ […]

રામ મંદિર નિર્માણ માટે દાનની સરવાણી: સીએમ યોગીની ગોરક્ષ પીઠે એક કરોડ રૂપિયા દાનમાં આપ્યા

રામ મંદિર નિર્માણ માટે દાનની સરવાણી સીએમ યોગીની ગોરક્ષ પીઠે કર્યું દાન એક કરોડ રૂપિયાનું આપ્યું દાન ગોરખપુરની ગોરક્ષ પીઠે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 1.01 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે બુધવારે ગોરખનાથ મંદિરની મુલાકાત લીધી હતી. અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી એક કરોડ એક લાખનો […]

અયોધ્યામાં રામ મંદિર માટે ભક્તોની લેવાશે મદદ, વિશ્વ હિન્દુ પરિષદ 11 કરોડ પરિવારનો કરશે સંપર્ક

દિલ્હીઃ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ઉપર ભગવાન શ્રીરામજીના ભવ્ય મંદિરની તૈયારીઓ ચાલી રહી છે. આ મંદિર બનાવવા માટે રામ ભક્તો પાસે મદદ લેવામાં આવશે. જે માટે સમગ્ર દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અભિયાન ચલાશે. વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો દેશના ચાર લાખ ગામમાં 11 કરોડ પરિવારનો સંપર્ક કરશે. એટલું જ રામ ભક્તો દ્વારા મંદિર નિર્માણ માટે આર્થિક […]

અયોધ્યા રામ મંદિરની નવી ડિઝાઈન તૈયાર -ત્રણમાળનું પાંચ શિખરો વાળું હશે ભવ્ય રામ મંદિર

અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનશે ત્રણ માળનું ફાઈનલ ડિઝાઈન તૈયાર નિખિલ સોમપુરાએ ડિઝાઈન બતાવી પાંચ શિખરો વાળું હશે રામ મંદિર બીજા માળે રામલલા બિરાજશે અંદાજે 69 એકર જમીન પર પાંચ શિખર વાળું વિશ્વમાં ક્યાય નથી જનીમથી 17 ફૂચટ ઊંચાઈ પર મંદિરનું નિર્માણ કરાશે સમગ્ર દેશમાં રામ મંદિરના નિર્માણને લઈને આતુરતાથી રાહ જોવાઈ રહી છે,આ પહેલા પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code