1. Home
  2. Tag "Ram Mohan Naidu Rajya Sabha"

ઈન્ડિગોમાં આંતરિક સમસ્યાઓની કારણે ફ્લાઈટ્સ રદ થઈઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઈન્સમાં સતત ફ્લાઇટ્સ રદ થવાના સંકટને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિન્જારાપુએ રાજ્યસભામાં જણાવ્યું કે, ઈન્ડિગોમાં તાજેતરમાં ફ્લાઈટ્સ રદ થવા પાછળનું કારણ એરલાઈનની આંતરિક સમસ્યાઓ હતી. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર મુસાફરો, પાયલટો અને ક્રૂની સુરક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code