1. Home
  2. Tag "RAM TEMPLE"

અયોધ્યા શ્રીરામ મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ સંપન્ન થયુંઃ જુઓ તસવીરોમાં

અયોધ્યા, 25 નવેમ્બર, 2025ઃ Hoisting of religious flag on Ayodhya Shri Ram temple completed અયોધ્યામાં શ્રીરામ મંદિરનું કાર્ય આજે સંપૂર્ણ થયું છે તેના પ્રતીકરૂપે મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના હસ્તે આ ધ્વજારોહણ સંપન્ન થયું છે. આ પવિત્ર પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન […]

અયોધ્યાઃ રામ મંદિરમાં ધ્વજારોહણ સમારોહને ધ્યાનમાં રાખીને સાંજથી દર્શન બંધ રહેશે

લખનૌઃ ભવ્ય ધ્વજારોહણ સમારોહની તૈયારીઓને કારણે સાંજથી અયોધ્યામાં રામ મંદિર ભક્તો માટે રામ લલ્લાના દર્શન માટે બંધ રહેશે. મંદિરના અધિકારીઓએ ભક્તોને તેમની મુલાકાતનું આયોજન તે મુજબ કરવાની સલાહ આપી છે, કારણ કે વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી મંદિર બંધ રહેશે. ધ્વજવંદન સમારોહની અપેક્ષાએ શેરીઓને રોશની અને બેનરોથી શણગારવામાં આવી રહ્યા છે. શહેરના મુખ્ય સ્થળોએ સુરક્ષા […]

રામ મંદિર અંગે આવી સૌથી મોટી અપડેટઃ ભક્તો માટે ખાસ સંદેશ, જુઓ વીડિયો

અયોધ્યા, 18 નવેમ્બર, 2025: Biggest update regarding Ram temple Special message for devotees દેશ અને દુનિયાના રામભક્તો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આગામી 25 નવેમ્બરને મંગળવારે દર્શનાર્થીઓ રામ મંદિરમાં રામલલાના દર્શન નહીં કરી શકે. હકીકતે દર્શનાર્થીઓ માટે રામ મંદિરના દ્વારા 24મીને સોમવારે રાતથી જ બંધ થશે જે 26 નવેમ્બરને બુધવારે ખૂલશે. અહેવાલ મુજબ 25 નવેમ્બરને […]

રામ મંદિર નિર્માણમાં અત્યાર સુધીમાં 1621 કરોડનો ખર્ચ, મંદિર એપ્રિલ 2026 સુધીમાં જ પૂર્ણ થશે

રામ મંદિરને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે અત્યાર સુધીમાં 1621 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25માં મંદિર નિર્માણ સહિત અન્ય યોજનાઓ પર ૬૫૨ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. 7 જૂનના રોજ મણિરામ દાસના શિબિરમાં યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં આવક અને ખર્ચની વિગતો રજૂ કરવામાં આવી હતી. મંદિરના નિર્માણમાં થયેલા ખર્ચની વિગતો પણ […]

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ક્યારે પૂર્ણ થશે? નિર્માણ કાર્યની સમીક્ષા કરાઈ

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ શનિવારે રામ જન્મભૂમિ ખાતે ચાલી રહેલા નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. નૃપેન્દ્ર મિશ્રાએ શનિવારે L&T અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડના અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવિધ બાકી બાંધકામ કામો માટે સંભવિત સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. રામ મંદિર નિર્માણ […]

અયોધ્યામાં ભાજપને મળ્યા નહીં રામલલાના આશિર્વાદ, આસપાસની બેઠકો પણ ગુમાવી

લખનૌ: લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપની ઉંઘ હરામ કરનારા છે. મોદી સરકાર ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં આવતી દેખાય છે. પરંતુ પરિણામ નબળી બહુમતી આપી રહ્યા છે. જે ચૂંટણીમાં 400 પારનું સૂત્ર આપવામાં ાવ્યું, ત્યાં 272ના મેજીક નંબર સુધી ભાજપ પહોંચ્યું નથી અને એનડીએને 300 બેઠકો સુધી પહોંચવામાં પરસેવો છૂટી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપે રામમંદિરના મુદ્દાને […]

ધર્મના નામે આરક્ષણ નહીં, રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં પલટાયઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ટીએમસીએ વોટ બેંકની રાજનીતિ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ દરમિયાન તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે પાંચ […]

અયોધ્યામાં રામ મંદિર બાદ હવે શ્રીલંકામાં માતા સીતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામલલાની મૂર્તિની સ્થાપના બાદ હવે શ્રીલંકામાં માતા સીતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. શ્રીલંકામાં માતા સીતાજીની મૂર્તિને અયોધ્યાના સરયુના પવિત્ર જળથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ માટે શ્રી સીતા અમ્માન મંદિર પ્રશાસને અયોધ્યાનું સરયુ પાણી આપવા માટે યુપીના મુખ્ય સચિવને પત્ર પણ લખ્યો હતો, જેને મંજૂરી મળી ગઈ છે. હવે મંદિર […]

હવે શાળાના બાળકો નહીં ભણે બાબરી ધ્વંસની ઘટના, NCERTએ બદલ્યો 12મા ધોરણનો સિલેબસ

નવી દિલ્હી: દેશના 12મા ધોરણના સ્ટૂડન્ટ્સ રાજનીતિ શાસ્ત્રના પુસ્તકોમાં બાબરી ઢાંચાના ધ્વંસને નહીં ભણે. એનસીઈઆરટીએ પુસ્તકમાં ત્રણ સ્થાનો પર પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે, જ્યાં 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી ઢાંચાના વિધ્વંસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના સ્થાને રામમંદિર આંદોલનને વિસ્તારપૂર્વક ભણાવવામાં આવશે. તેના સિવાય ક્યાં આધારે સુપ્રીમ કોર્ટે રામમંદિરને લઈને નિર્ણય લીધો હતો, તે […]

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પતિ નિક અને પુત્રી માલતી સાથે અયોધ્યામાં ભગવાન રામલલાના કર્યા દર્શન

અયોધ્યા: અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બુધવારે પોતાના પતિ નિક જોનસ અને પુત્રી માલતી મેરી જોનસ સાથે શ્રીરામજન્મભૂમિ અયોધ્યા પહોંચીને રામલલાના દર્શન કર્યા હતા. અહીં રમાલલાના દર્શન કરીને તેમણે સુખસમૃદ્ધિ માટેની કામના કરી હતી. રામમંદિરમાં દર્શન-પૂજા બાદ પ્રિયંકા ચોપડાએ મીડિયા સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યા પહોંચીને ઘણું સારું લાગ્યું. રામમંદિર ઘણું દિવ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code