1. Home
  2. Tag "RAM TEMPLE"

કાશીની જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાહ પણ હિંદુઓને સોંપે મુસ્લિમો: બાબરીના ખોદકામનું સત્ય જણાવનારા કે.કે. મોહમ્મદની લાગણી

નવી દિલ્હી: અયોધ્યાના વિવાદીત સ્થાનનું પહેલા અને બીજા ખોદકામ દરમિયાન એએસઆઈના અધિકારી રહેલા કે. કે. મોહમ્મદે કહ્યુ છે કે મુસ્લિમોએ જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાર હિંદુઓને સોંપવી જોઈએ. ન્યૂઝ એજન્સી આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નોર્થ ઝોનના રીઝનલ ડાયરેક્ટર રહેલા કે. કે. મહોમ્દે કહ્યુ છે કે વિવાદનું એકમાત્ર સમાધાન આ સ્થાનોની હિંદુઓને સોંપણી જ […]

અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને પાકિસ્તાની મીડિયાએ શું કહ્યું?

નવી દિલ્હી : અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરમાં સોમવારના દિવસે આજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે.પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં સંપન્ન થયો. આ કાર્યક્રમ બપોરે 12 વાગ્યેને 5 મિનિટે શરૂ થયો અને 12 વાગ્યે અને 55 મિનિટ સુધી ચાલ્યો. રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની ભારત અને વિદેશોમાં રહેતા રામભક્તો અને સનાતનીઓ દિવાળીની જેમ […]

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા: ન્યૂયોર્કમાં રામલહેર, ટાઈમ્સ સ્ક્વેર પર લાગી ભગવાન રામ અને રામમંદિરની થ્રીડી તસવીરો, વિશ્વભરમાં ઉજવણી

નવી દિલ્હી: 500 વર્ષની રાહ જોયા બાદ આખરે આજે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલા વિરાજવાના છે. આજે પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહીત સંત સમાજ અને વિશિષ્ટ અતિથિઓની હાજરીમાં રામલલાના શ્રી વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન પૂર્ણ થવા જઈ રહ્યું છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને દેશભરની સાથેસાથે વિદેશોમાં પણ ઉજવણીનો માહોલ છે અને મિઠાઈઓની […]

જો મોદી PM ન હોત, તો અયોધ્યામાં રામમંદિર બની શકત નહીં: કૉંગ્રેસના નેતા

અયોધ્યા: રામનગરીમાં રામલલાના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા કોંગ્રેસના નેતાએ રામમંદિર નિર્માણનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. તેમણે એ પણ કહ્યુ છે કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન ન હોત, તો રામમંદિર નબી શકત નહીં. તેમણે રામમંદિર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી છે. કોંગ્રેસના આ નેતા બીજા કોઈ નહીં, પણ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ […]

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા: કોણ છે રામલલાના સૌથી મોટા દાનવીર? રામમંદિરને ભેંટ કર્યું 101 કિલોગ્રામ સોનું

નવી દિલ્હી: ભારતના ઈતિહાસમાં આજે એક વધુ મોટો અને મહત્વપૂર્ણ અધ્યાય સામેલ થઈ રહ્યો છે. આજે રામલલાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ અયોધ્યામાં ઈતિહાસ રચાય રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં રામમંદિર સંપૂર્ણપણે સજીધજીને તૈયાર છે. રામમંદિરના ગર્ભગૃહમાં બપોરે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. આ ભવ્ય રામમંદિરનું નિર્માણ સંપૂર્ણપણે રામભક્તો દ્વારા અપાયેલા દાની કરાયું […]

અયોધ્યા રામ મંદિર: આરતી દરમિયાન હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા થશે

અયોધ્યા: થોડા સમય બાદ અયોધ્યા નગરીમાં શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં આરતી દરમિયાન સેનાના હેલિકોપ્ટર પુષ્પવર્ષા કરશે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, સેનાના હેલિકોપ્ટર અયોધ્યામાં ફૂલોની વર્ષા કરશે. પ્રાણ પ્રતિષ્ઠામાં રામ જન્મભૂમિ મંદિરમાં આરતી દરમિયાન 30 કલાકારો ભારતીય સંગીતનાં સાધનો વગાડશે. બધા મહેમાનોને ઘંટડીઓ આપવામાં આવશે, જે તેઓ આરતી દરમિયાન વગાડશે. એવું નોંધવામાં આવ્યું […]

પુષ્પોની સજાવટ-રોશનીની ઝગમગ વચ્ચે રામમંદિરની શોભા કરી રહી છે ચકિત, જુઓ વીડિયો

અયોધ્યા: પ્રાણપ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં ભરપૂર રોનક છે. રામમંદિરમાં ઝગમગાટ છે અને રામની નગરી ઝગમગી રહી છે. આ વીડિયોમાં રાત્રિના સમયે રોશનીમાં રામમંદિરની શોભા મન મોહી રહી છે. ફૂલોની ખૂબસૂરત સજાવટ તેને બેહદ ભવ્ય અને દિવ્ય બની રહી છે. તેની સાથે તેની બનાવટ પણ બેહદ સુંદર લાગી રહી છે. મહત્વપૂર્ણ છે કે પ્રાણપ્રતિષ્ઠાથી પૂર્વ અયોધ્યામાં તેની […]

22 જાન્યુઆરી ભારત માટે ટર્નિંગ પોઈન્ટ છે, હિંદુ રાષ્ટ્ર તરીકે ભારત હવે તે પોતાની ઓળખ બનાવશે

રામજન્મભૂમિ મુક્ત થવી અને તેના પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું હિંદુ સમાજની આકાંક્ષાઓની વાસ્તવિક અનુભૂતિ છે. રામમંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા દિવાળીના ઉત્સવથી કમ નથી. આ શક્ય બનાવનારા કારસેવકો-રામભક્તોની આંખો ભારતના સ્વાભિમાનની રામલલાની પ્રાણપ્રતિષ્ઠા તરીકે પુનર્સ્થાપના થઈ રહી છે. 6 માસના પોતાના પુત્રને મૂકીને પત્નીની ભીની આંખોની પરવાહ કર્યા વગર 1992માં કારસેવામાં સામેલ થનારા અને બાબરી […]

અયોધ્યાનો ચુકાદો આપનારા 5 જજો હવે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના પણ બનશે સાક્ષી, CJI ચંદ્રચૂડ પણ રહેશે હાજર

નવી દિલ્હી: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલાનો ચુકાદો આપનારી બંધારણીય ખંડપીઠમાં સામેલ રહેલા પાંચેય જજો હવે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવના પણ સાક્ષી બનશે. રામજન્મભૂમિ મામલાનો ચુકાદો આપનારી ખંડપીઠનું નેતૃત્વ કરનારા તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, ખંડપીઠના અન્ય જજોમાં પૂર્વ સીજેઆઈ એસ. એ. બોબડે, હાલના સીજેઆઈ ડી. વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીર પણ આ […]

પ્રાણપ્રતિષ્ઠા પહેલા રામલલાની પૂર્ણ તસવીર આવી સામે, મનમોહક સ્મિત સાથે ચહેરા પર ઝળકી રહ્યું છે તેજ

અયોધ્યા: રામમંદિરના ઉદ્ઘાટનને લઈને ચાલી જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે શુક્રવારે રામલલાની પૂર્ણ તસવીર સામે આવી છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. રામલલાની મૂર્તિ અદભૂત છે. ચહેરા પર મુસ્કાન ભગવાન રામની વિનમ્રતા અને મધુરતાને દર્શાવે છે. રામલલાનું આ સ્વરૂપ સાક્ષાત ભગવાન રામની ઉપસ્થિતિ રૂપ પ્રતીત થાય છે. પહેલી નજરમાં રામલલાની આ મૂર્તિ જોનારાઓને મંત્રમુગ્ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code