1. Home
  2. Tag "RAM TEMPLE"

રામ મંદિરમાં દાન ચોરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, 13મી જુલાઈએ હાથ ધરાશે સુનાવણી

અયોધ્યા, 10 જુલાઈ 2026: અયોધ્યામાં રામ મંદિરમાં દાન ચોરી કેસમાં પોલીસ તપાસમાં દરરોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન આ સમગ્ર મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. તેમજ આ કાસની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે. આ કેસ અંગે આગામી 13મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠલની ખંડપઠમાં ચુનાવણી હાથ ધરવામાં […]

રામ મંદિરઃ દાનની ગણતરીમાં રોકાયેલા 23 કર્મચારીઓએ આપ્યું સામૂહિક રાજીનામું

અયોધ્યા, 10 જુલાઈ, 2026: અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના મામલા વચ્ચે દાનની ગણતરી કરનારા 23 કર્મચારીઓએ સામૂહિક રીતે રાજીનામું આપી દીધું છે. કર્મચારીઓ કામ પર ન પહોંચવાને કારણે ગુરુવારે (9 જુલાઈ 2026) માત્ર 13 ગણનાકર્મીઓ પાસે ચઢાવાની ગણતરી કરાવવામાં આવી હતી. અચાનક બનેલી આ ઘટનાથી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, ભારતીય સ્ટેટ બેંક અને કર્મચારીઓની […]

રામાલય ટ્રસ્ટનું સોનું અને અઢળક નાણું ક્યાં ગાયબ થયું? સપાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પણ કાયદાની લપેટામાં આવશે?

હેમંત પરમાર દ્વારા ધર્મના નામે સમાજસેવા અને ભક્તિના બહાને અઢળક સંપત્તિ એકઠી કરવાનો ખેલ નવો નથી. પરંતુ જ્યારે ભગવા વસ્ત્રો ધારણ કરનારા કથિત સંતો પર જ સોના-ચાંદી અને રોકડની ઉચાપતના ગંભીર આક્ષેપો થાય, ત્યારે સમગ્ર ધાર્મિક જગત અને આસ્થા ધરાવતી જનતા આશ્ચર્યમાં મુકાઈ જાય તે સ્વાભાવિક છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની આસપાસ ચાલી રહેલા […]

હરિયાણાની જેલમાં રામ મંદિર ઉપર હુમલાના કાવતરાના આરોપીની હત્યા

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: હરિયાણાની ફરીદાબાદ જેલમાં શંકાસ્પદ આતંકવાદીની હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. નીમકા જેલમાં તિક્ષણ હથિયારના ધા ઝીંકીની અબ્દુલ રહેમાનની હત્યા કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયું છે. મધ્ય રાત્રિ બાદ કેદી અરૂણ ચૌધરીએ રહેમાન ઉપર હુમલો કર્યો હતો. અબ્દુલ રહેમાન રામ મંદિરને બોમ્બથી ઉડાવવાના કાવતરામાં સામેલ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

અયોધ્યા શ્રીરામ મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ સંપન્ન થયુંઃ જુઓ તસવીરોમાં

અયોધ્યા, 25 નવેમ્બર, 2025ઃ Hoisting of religious flag on Ayodhya Shri Ram temple completed અયોધ્યામાં શ્રીરામ મંદિરનું કાર્ય આજે સંપૂર્ણ થયું છે તેના પ્રતીકરૂપે મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના હસ્તે આ ધ્વજારોહણ સંપન્ન થયું છે. આ પવિત્ર પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન […]

અયોધ્યાઃ રામ મંદિરમાં ધ્વજારોહણ સમારોહને ધ્યાનમાં રાખીને સાંજથી દર્શન બંધ રહેશે

લખનૌઃ ભવ્ય ધ્વજારોહણ સમારોહની તૈયારીઓને કારણે સાંજથી અયોધ્યામાં રામ મંદિર ભક્તો માટે રામ લલ્લાના દર્શન માટે બંધ રહેશે. મંદિરના અધિકારીઓએ ભક્તોને તેમની મુલાકાતનું આયોજન તે મુજબ કરવાની સલાહ આપી છે, કારણ કે વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી મંદિર બંધ રહેશે. ધ્વજવંદન સમારોહની અપેક્ષાએ શેરીઓને રોશની અને બેનરોથી શણગારવામાં આવી રહ્યા છે. શહેરના મુખ્ય સ્થળોએ સુરક્ષા […]

રામ મંદિર અંગે આવી સૌથી મોટી અપડેટઃ ભક્તો માટે ખાસ સંદેશ, જુઓ વીડિયો

અયોધ્યા, 18 નવેમ્બર, 2025: Biggest update regarding Ram temple Special message for devotees દેશ અને દુનિયાના રામભક્તો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આગામી 25 નવેમ્બરને મંગળવારે દર્શનાર્થીઓ રામ મંદિરમાં રામલલાના દર્શન નહીં કરી શકે. હકીકતે દર્શનાર્થીઓ માટે રામ મંદિરના દ્વારા 24મીને સોમવારે રાતથી જ બંધ થશે જે 26 નવેમ્બરને બુધવારે ખૂલશે. અહેવાલ મુજબ 25 નવેમ્બરને […]

રામ મંદિર નિર્માણમાં અત્યાર સુધીમાં 1621 કરોડનો ખર્ચ, મંદિર એપ્રિલ 2026 સુધીમાં જ પૂર્ણ થશે

રામ મંદિરને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે અત્યાર સુધીમાં 1621 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25માં મંદિર નિર્માણ સહિત અન્ય યોજનાઓ પર ૬૫૨ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. 7 જૂનના રોજ મણિરામ દાસના શિબિરમાં યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં આવક અને ખર્ચની વિગતો રજૂ કરવામાં આવી હતી. મંદિરના નિર્માણમાં થયેલા ખર્ચની વિગતો પણ […]

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ક્યારે પૂર્ણ થશે? નિર્માણ કાર્યની સમીક્ષા કરાઈ

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ શનિવારે રામ જન્મભૂમિ ખાતે ચાલી રહેલા નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. નૃપેન્દ્ર મિશ્રાએ શનિવારે L&T અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડના અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવિધ બાકી બાંધકામ કામો માટે સંભવિત સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. રામ મંદિર નિર્માણ […]

અયોધ્યામાં ભાજપને મળ્યા નહીં રામલલાના આશિર્વાદ, આસપાસની બેઠકો પણ ગુમાવી

લખનૌ: લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપની ઉંઘ હરામ કરનારા છે. મોદી સરકાર ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં આવતી દેખાય છે. પરંતુ પરિણામ નબળી બહુમતી આપી રહ્યા છે. જે ચૂંટણીમાં 400 પારનું સૂત્ર આપવામાં ાવ્યું, ત્યાં 272ના મેજીક નંબર સુધી ભાજપ પહોંચ્યું નથી અને એનડીએને 300 બેઠકો સુધી પહોંચવામાં પરસેવો છૂટી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપે રામમંદિરના મુદ્દાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code