1. Home
  2. Tag "RAM TEMPLE"

રામમય માહોલ વચ્ચે કેજરીવાલનો ‘હનુમાન દાંવ’, દિલ્હીમાં સુંદરકાંડ પર મોટી ઘોષણા

નવી દિલ્હી : અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બનેલા રામમય માહોલ વચ્ચે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ હનુમાન ભક્તિ પર મોટું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં દર મહિનાના પહેલા મંગળવારે 2600 સ્થાનો પર સુંદરકાંડનું આયોજન કરશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને કેજરીવાલ સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે સોમવારે આ ઘોષણા કરી છે. ભારદ્વાજે કહ્યુ […]

પાકિસ્તાનમાં પણ જય શ્રીરામ, દાનિશ કનેરિયાને છે રામલલાના વિરાજમાન થવાનો ઈન્તજાર

નવી દિલ્હી: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરને લઈને માત્ર ભારતમાં જ નહીં, પણ પાકિસ્તાનમાં પણ લોકો ઉત્સુક છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો લોકો બેસબ્રીથી ઈન્તજાર કરી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા પણ આ ભવ્ય ઉત્સવને લઈને ઘણાં ઉત્સાહિત દેખાય રહ્યા છે. તેમણે અયોધ્યામાં બની રહેલા રામમંદિરને લઈને સોશયલ મીડિયા પર એક પોસ્ટ શેયર […]

પ્રભુ શ્રીરામના ભજન ગાઈને ચર્ચામાં આવ્યા કાશ્મીરના બતૂલ ઝહરા, ભણવામાં પણ મેળવી ચુક્યા છે સિદ્ધિ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ઉરના રહેવાસી બતૂલ ઝહરા ફરી એકવાર ચર્ચામાં છે. તેઓ આ વખતે ઈન્ટરમીડિયેટમાં સારા માર્ક્સ લાવીને ચર્ચામાં આવ્યા હતા. તેઓ ઉરી સીમાની નજીક રહે છે અને પહાડી જનજાતિમાંથી આવે છે. હવે તેમણે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પહાડી બોલીમાં જ ભજન ગાયું છે. તેમનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમાં તેઓ […]

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ: લખનૌ હાઈવે પર બેરિયર લગાવી બદલવામાં આવી વ્યવસ્થા, આયોધ્યા નહીં જાય આ વાહનો

લખનૌ: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ પર રામમંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને રવિવારે માલવાહક વાહનોના આવાગમન પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. ગોરખપુર પોલીસે પણ રવિવારે લખનૌ હાઈવે પરના બાધાગાડા અને કાલેસરમાં બેરિયર લગાવી દીધા છે. ગોરખપુરથી લખનૌ જનારા માલવાહનક વાહનોને 22 જાન્યુઆરી સુધી બડહલગંજ, આઝમગઢ થઈને પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના માર્ગે મોકલવામાં […]

અયોધ્યામાં રામ મંદિર માટે ભગવાન મહાકાલના લાડુ મોકલાશે, પાંચ લાખ પેકેટ બનાવાશે

લખનોઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો અભિષેક સમારોહ 22 જાન્યુઆરી રોજ યોજાશે. આ સમારોહમાં બાબા મહાકાલના લાડુનો પ્રસાદ અયોધ્યા મોકલવામાં આવી રહ્યો છે. જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રસાદ માટે લાડુ બનાવતા કારીગરોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે, 16 જાન્યુઆરીથી આ લાડુઓને ટ્રકમાં રાખીને અયોધ્યા મોકલવામાં આવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે શ્રી રામ […]

22 જાન્યુઆરીનો અયોધ્યાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક નહીં, રાજકીય: કૉંગ્રેસનો ભાજપ પર વાકપ્રહાર

નવી દિલ્હી: કૉંગ્રેસે શુક્રવારે દાવો કર્યો છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક નથી, પણ સંપૂર્ણપણે રાજકીય છે, કારણ કે તેને વિધિવિધાનથી અને ચારેય પીઠોના શંકરાચાર્યોની દેખરેખમાં કરાય રહ્યો નથી. કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રભારી પવન ખે઼ડાએ ભારતીય જનતા પાર્ટી પર પલટવાર કરતા કહ્યુ છે કે ભગવાન રામના દર્શન માટે કોઈ વચેટિયાઓની જરૂર નથી. […]

આપણે રામથી છીએ, રામ આપણાથી નહીં: કૉંગ્રેસના નેતાએ જ પ્રાણપ્રતિષ્ઠામાં નહીં જવાના હાઈકમાન્ડના નિર્ણયની ઉડાવી ઠેકડી

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અને કલ્કિ પીઠના પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસના નેતાઓના એ નિર્ણયની ટીકા કરી છે, જેમા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ નહીં થવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈની સાથેની વાતચીતમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યુ છે કે જે પણ નેતા અથવા રાજકીય પક્ષના લોકો રામલલાની પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ નહીં થવાની […]

બાબરના મકબરા પર ગયા, પણ રામલલાથી આટલી નફરત કેમ?: પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યું તો હિમંત બિસ્વા સરમા કોંગ્રેસ પર વરસ્યા

નવી દિલ્હી: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકારણ સમાપ્ત થવાનું નામ લઈ રહ્યું નથી. કૉંગ્રેસે જ્યાં અયોધ્યાના કાર્યક્રમને એક ચૂંટણી ઈવેન્ટ ગણાવી છે, તો ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધતા તેને મુઘલ શાસક બાબર પ્રત્યે ઉદાર ગણાવી છે. કોંગ્રેસ દ્વારા અયોધ્યા કાર્યક્રમના નિમંત્રણને ઠુકરાવાયા બાદ ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ […]

અયોધ્યામાં વિવાદિત માળખા કરતા અનેકઘણું મોટુ મંદિર હશેઃ ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક મોહમ્મદ

નવી દિલ્હીઃ આજથી લગભગ 48 વર્ષ પહેલા 1976માં અયોધ્યામાં વિવાદિત ઢાંચાનો સર્વે કરનારા ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક કેકે મોહમ્મદએ કહ્યું કે, ખોદકામમાં મળેલા દરેક પુરાવા એ વાતને સાક્ષી આપી રહ્યા છે કે મંદિર વિવાદિત માળખા કરતા અનેકઘણું મોટુ હશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે મને આમંત્રણ મળ્યું છે. ખૂબ જ ખુશ છું. મે અયોધ્યામાં લોકોને કામ કરતી […]

અયોધ્યામાં કારસેવકો પર ગોળીબારને સપાના નેતા સ્વામીપ્રસાદ મૌર્યે યોગ્ય ઠેરવ્યો!

લખનૌ: અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વામી પ્રસાદ મૌર્યે ફરી એકવાર પોતાના નિવેદનથી જૂના જખ્મોને ખોતરીને ભાજપને નવો મુદ્દો આપી દીધો છે. સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે કારસેવા દરમિયાન કારસેવકો પર ગોળીબાર કરાવવાને યોગ્ય ગણાવ્યું છે. તેમણે કહ્યુ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code