1. Home
  2. Tag "RAM TEMPLE"

બાબરના મકબરા પર ગયા, પણ રામલલાથી આટલી નફરત કેમ?: પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યું તો હિમંત બિસ્વા સરમા કોંગ્રેસ પર વરસ્યા

નવી દિલ્હી: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકારણ સમાપ્ત થવાનું નામ લઈ રહ્યું નથી. કૉંગ્રેસે જ્યાં અયોધ્યાના કાર્યક્રમને એક ચૂંટણી ઈવેન્ટ ગણાવી છે, તો ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધતા તેને મુઘલ શાસક બાબર પ્રત્યે ઉદાર ગણાવી છે. કોંગ્રેસ દ્વારા અયોધ્યા કાર્યક્રમના નિમંત્રણને ઠુકરાવાયા બાદ ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ […]

અયોધ્યામાં વિવાદિત માળખા કરતા અનેકઘણું મોટુ મંદિર હશેઃ ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક મોહમ્મદ

નવી દિલ્હીઃ આજથી લગભગ 48 વર્ષ પહેલા 1976માં અયોધ્યામાં વિવાદિત ઢાંચાનો સર્વે કરનારા ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક કેકે મોહમ્મદએ કહ્યું કે, ખોદકામમાં મળેલા દરેક પુરાવા એ વાતને સાક્ષી આપી રહ્યા છે કે મંદિર વિવાદિત માળખા કરતા અનેકઘણું મોટુ હશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે મને આમંત્રણ મળ્યું છે. ખૂબ જ ખુશ છું. મે અયોધ્યામાં લોકોને કામ કરતી […]

અયોધ્યામાં કારસેવકો પર ગોળીબારને સપાના નેતા સ્વામીપ્રસાદ મૌર્યે યોગ્ય ઠેરવ્યો!

લખનૌ: અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વામી પ્રસાદ મૌર્યે ફરી એકવાર પોતાના નિવેદનથી જૂના જખ્મોને ખોતરીને ભાજપને નવો મુદ્દો આપી દીધો છે. સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે કારસેવા દરમિયાન કારસેવકો પર ગોળીબાર કરાવવાને યોગ્ય ગણાવ્યું છે. તેમણે કહ્યુ છે […]

હાથમાં ભગવો ધ્વજ લઈને પગપાળા અયોધ્યા પહોંચશે શબનમ ખાન, સપનામાં આવ્યા હતા પ્રભુ શ્રીરામ

બદાયૂં: માનવાધિકાર એક્ટિવિસ્ટ શબનમ ખાન પોતાના નિવેદનોને લઈને પહેલેથી જ ચર્ચામાં રહ્યા છે. હવે તેઓ દિલ્હીથી અયોધ્યાની પદયાત્રા પર છે. તેમનું કહેવું છે કે સપનામાં પ્રભુ રામ આવ્યા હતા, કહેવા લાગ્યા કે પગપાળા અયોધ્યા આવ. બસ બોરિયા-બિસ્તરા બાંધીને નીકળી પડી. હવે તો અયોધ્યા પહોંચીને જ ચેન મળશે. હાથમાં ભગવા ધ્વજ અને જીભ પર જય શ્રીરામનો […]

રામમંદિર નિર્માણનો તમામ ખર્ચ કરી રહી છે સરકાર, આ નાણાંથી મોંઘવારી રોકવી જોઈતી હતી: શિવપાલ

ઈટાવા: અયોધ્યામાં રામમંદિરને લઈને કારસેવકો પર ગોળીબાર કરવાનો આદેશ આપનારા યુપીના તત્કાલિન સીએમ મુલાયમસિંહ યાદવના ભાઈ અને સમાજવાદી પાર્ટીના મહાસચિવ શિવપાલસિંહ યાદવે રામમંદિરને લઈને ચોંકાવનારી નિવેદનબાજી કરી છે. શિવપાલસિંહ યાદવે કહ્યુ છે કે ભાજપ મંદિરના પ્રચારમાં લાગેલું છે અને તેનો સંપૂર્ણ ખર્ચ સરકારનો થઈ રહ્યો છે. શિવપાલસિંહ યાદવે કહ્યુ છે કે જે નાણાંથી બેરોજગાર યુવાઓને […]

1947થી પણ મોટું હતું રામમંદિર આંદોલન, સ્વતંત્રતા સંગ્રામ સાથે વીએચપી નેતાએ કરી સરખામણી

નવી દિલ્હી: વિશ્વ હિંદુ પરિષદના નેતા શરદ શર્માએ કહ્યુ છે કે અયોધ્યામાં રામમંદિર માટેનું આંદોલન 1947માં દેશની આઝાદી માટે થયેલા આંદોલનોથી પણ મોટું હતું. વીએચપીના નેતાએ કહ્યુ છે કે આ આંદોલન માટે લાખો લોકોએ પોતાના જીવનના બલિદાન આપ્યા. તેમણે કહ્યુ છે કે ભગવાન રામલલાના મંદિરના નિર્માણને આખરી સ્વરૂપ આપતા લગભગ 500 વર્ષ વીતી ગયા. તેમણે […]

રામજન્મભૂમિ આંદોલન: ‘મંદિર વહી બનાયેંગે’ સૂત્રની કહાની કરી દેશે આશ્ચર્યચકિત

નવી દિલ્હી: દાયકાઓ જૂના રામજન્મભૂમિ આંદોલનનો સૌથી ચર્ચિત નારો છે, રામલાલ હમ આયેંગે મંદિર વહીં બનાયેંગે. પરંતુ આ સૂત્રો કોઈ સાધુ-સંત અથવા કોઈ નેતાએ આપ્યું નથી. આ સૂત્ર 22 વર્ષીય એક યુવકે આપ્યું હતું. તે અયોધ્યાથી લગભગ 1 હજાર કિલોમીટર દૂર એક કાર્યક્રમમાં હતા અને ભીડની વચ્ચે તેમણે અચાનકથી આ લાઈન બોલી દીધી. તેની સાથે […]

રામમંદિરને ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગણાવી હિંદુઓની સૌથી મોટી જીત, મક્કા-મદીના પર શું બોલ્યા બાગેશ્વરધામના પ્રમુખ?

નોઈડા: બાગેશ્વરધામ પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણને સનાતન ધર્મ અને હિંદુઓ માટેની અત્યાર સુધીની સૌથી મોટી જીત ગણાવી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા જવાની પુષ્ટિ કરતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યુ છે કે કોઈ અભાગ્યો જ હશે જેને આ દિવસનો ઈન્તજાર નથી. તેમણે કહ્યુ છે કે વિશ્વભરમાં વસવાટ કરતા ભારતીય મૂળના લોકોને આનો ઈન્તજાર હતો. […]

પુરીના શંકરાચાર્યે અયોધ્યા નહીં જવાની કરી ઘોષણા, કહ્યુ- પીએમ પ્રાણ પ્રતિષ્ઠા કરશે તો હું ત્યાં તાાળીઓ પાડીશ શું?

રતલામ: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તેને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ સમારંભને ભવ્ય બનાવવા માટે યુપી સરકાર અને અયોધ્યા પ્રશાસન દમખમ દેખાડવામાં લાગેલા છે. રામમંદિરનો પ્રથમ માળ બનીને તૈયાર થઈ ગયો છે. તેને સુશોભિત કરાય રહ્યો છે. પીએમ મોદીને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન […]

રામમંદિરના દુશ્મનોનું ષડયંત્ર, અયોધ્યામાં હુમલાના ષડયંત્રમાં 11 શકમંદોની તલાશમાં એટીએસના દરોડા

ઔરંગાબાદ: અયોધ્યામાં સુરક્ષાને લઈને એજન્સીઓ એલર્ટ પર છે. ત્યારે યુપી એટીએસએ અયોધ્યામાં આતંકવાદી હુમલાના ષડયંત્રને લઈને મોટો ખુલાસો કર્યો છે. એટીએસનું માનીએ તો અયોધ્યામાં હુમલાની ષડયંત્ર મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રચાય રહ્યું હતું. એટીએસએ આ મામલામાં કેસ નોંધ્યા બાદ ઔરંગાબાદમાં 11 શકમંદોના ઠેકાણાઓ પર દરોડા પાડયા છે. પરંતુ કોઈની ધરપકડ કરી શકાય નથી. આ દરમિયાન ઘણાં ફોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code