1. Home
  2. Tag "RAM TEMPLE"

રામ મંદિરના પુજારીના નામે ખોટી અને અભદ્ર પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ

અમદાવાદઃ રામ મંદિરના પૂજારી દોવાનો દાવો કરતો એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. રામ મંદિરના પૂજારીના ખોટા નામે અને અભદ્ર ફોટોગ્રાફ બનાવીને લોકોની ધાર્મિક લાગણી દુભાવવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને અમદાવાદ સાયબર ક્રાઈણે તપાસનો ધમધમાટ તેજ કરીને અંતે સમગ્ર મામલે કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડિયાની […]

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કાઢવામાં આવશે ઝાંખી

લખનઉ:અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ અંતિમ તબક્કામાં છે. આ સાથે મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આવતા મહિને 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં ભગવાન રામની ઝાંખી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે રામ નગરીને શણગારવામાં આવી રહી છે. વિવિધ સ્થળોએ રામાયણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. કહેવામાં […]

1000 કિમી દૂરથી બળદગાડામાં 600 કિલો દેશી ઘી 108 કળશોમાં અયોધ્યા પહોંચ્યું

અયોધ્યા – ઉત્તરપ્રદેશ ના અયોધ્યામાં બની રહેલું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક છે ભક્તો આતુરતાથી મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા યોજાનાર છે ત્યારે સમગ્ર તૈયારીઓ પણ સારું થઈ ચૂકી છે આ દરમિયાન 600 કિલો ઘી 1000 કિમી દૂરથી અયોધ્યા આવી પોહકહ્યું છે. રામ મંદિરના ઉદ્ઘાટનમાં હજી  45 […]

રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાણપ્રતિષ્ઠામાં ભક્તોને આમંત્રણ વિના ન આવવાની અપીલ, આ છે તેનું કારણ

અયોધ્યા – અયોધ્યામાં બની રહેલું  ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ભગવાન રામલલાના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. 22 જાન્યુઆરી 2024 ના રોજ 12:20 મિનિટે ભગવાન રામલલાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે. રામલલાના જીવનના અભિષેકને લગતા […]

અયોધ્યાના ભવ્ય રામ મંદિરના પૂજારીઓ માટેની તાલીમનો આજથી આરંભ

અયોધ્યામાં બની રહેલું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક છે આતુરતાથી આ મંદોરની રાહ જોવાઈ રહી છે ત્યારે આજ રોજ બુધવારથી રામ લલા મંદિરના આર્ચક  પદ માટે પસંદ કરાયેલા 20 ઉમેદવારોની તાલીમ શરૂ કરવામાં આવી છે .   રામલલા માટે અર્ચકોની નિમણૂક માટે તેની સત્તાવાર વેબસાઇટ પર સૂચના જારી કરી હતી. રામલલા પ્રતિષ્ઠા સમારોહ અને ભવિષ્યમાં […]

જાન્યુઆરીની 17 થી શરૂ થતાં રામ મંદિરના ઉદ્ઘાટન પર આયોજિત રામલીલામાં પાકિસ્તાની કલાકારો પણ ભાગ લેશે

અયોધ્યા – અયોધ્યાનું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું  પ્રતિક છે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની ત્રણ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે.  22 જાન્યુઆરી 2024ના રોજ એક પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે જે પીએમ નરેન્દ્ર મોદી કરશે. રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિ વિશ્વની સૌથી અનોખી મૂર્તિ હશે. રામલલાની આ 51 ઇંચની પ્રતિમા સ્થાવર છે.17 જાન્યુઆરીથી રામલીલા […]

રામ મંદિર માટે પૂજારીઓની ટ્રેનિંગ, 200 થી વધુ લોકો માંથી માત્ર 20 લોકોની કરશે પસંદગી

અયોધ્યા – રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે હવ મંદિરના પૂજારીઓ માટે પણ આવેદન મંગવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અયોધ્યામાં રામ મંદિરની બાબતોનું સંચાલન કરતા મંદિર ટ્રસ્ટે કહ્યું કે તેને પૂજારીઓની 20 જગ્યાઓ માટે 3,000 થી વધુ નોકરીની અરજીઓ મળી છે.  જેમ જેમ મંદિરના ઉદ્ઘાટનની તારીખ નજીક આવી રહી […]

બીજેપીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શ્રી રામનું આગમન , બેકગ્રાઉન્ડમાં રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ દર્શાવામાં આવી

અયોધ્યા – ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનનારું રામમંદિત કરોડો શ્રાદ્ધધયુઓની આશઠનું પ્રતિક છે આતુરતાથી આ મંદિર ખોલવાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવે ભારતીય જાણતા પાર્ટી એ પોતાના સોસિયલ મીડિયા હેન્ડલ પર શ્રી રામ ભગવાનનું આગમન કર્યું છે . વાતજાણે  એમ છે કે ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણી 2024 માટે કોઈ કસર છોડવા માંગતી નથી. અયોધ્યામાં […]

રામ મંદિરમાં પૂજારી બનવા માટે 3,000 લોકોએ કરી ઓનલાઈન અરજી,270 ઉમેદવારોની થઈ પસંદગી

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રસ્તાવિત અર્ચક તાલીમ યોજના માટે ઉમેદવારોએ સખત પરીક્ષણમાંથી પસાર થવું પડશે. તાલીમ યોજના માટે ત્રણ હજાર ઓનલાઈન અરજીઓ મળી હતી. તેમાંથી યોગ્યતાના આધારે 270 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમાંથી છેલ્લા બે દિવસ દરમિયાન અયોધ્યાના કારસેવકપુરમ ખાતે 132 ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા છે. ઇન્ટરવ્યુ લેનાર […]

રામ મંદિરમાં પૂજા માટે તૈયાર કરવામાં આવી રહી છે આચારસંહિતા,નવા મંદિરમાં પાંચ વખત થશે આરતી

લખનઉ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામ મંદિરમાં પૂજા માટે નિયમો અને આચારસંહિતા તૈયાર કરી રહ્યું છે. આ માટે રચાયેલી ધાર્મિક સમિતિની બે દિવસીય બેઠક યોજાઈ છે. બેઠકમાં સભ્યોએ નિયમો પર કલાકો સુધી મંથન કર્યું હતું. નવા રામ મંદિરમાં પણ પાંચ વખત રામલલાની આરતી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં પૂજાના નિયમો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code