1. Home
  2. Tag "RAM TEMPLE"

અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠાનો સમય જાહેર, 22 જાન્યુ.એ બપોરે 12.22 કલાકે PM મોદી રામલલાનો કરશે અભિષેક  

અયોધ્યા – અયોધ્યામાં બનનાર રામ મંદિરની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જાહેર કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે લખો ભક્તો આ સામેની રાહ જોઈ રહ્યા છે, પ્રાપ્ત માહિતી મુજબ 22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાનો અભિષેક કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય […]

રામ મંદિર નિર્માણની પહેલીવાર રાત્રિની તસવીરો આવી સામે,જુઓ અંહી

લખનઉ: અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આવતા વર્ષે 22 જાન્યુઆરીએ રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે,જેને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન રામ મંદિરના નિર્માણની રાતની તસવીરો પહેલીવાર સામે આવી છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દિવાળી પહેલા સોશિયલ મીડિયા પર નિર્માણાધીન રામ મંદિરની સુંદર તસવીરો […]

અયોધ્યા ટ્રસ્ટ વિશ્વભરના રામ ભક્તોને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે, શંખ અને ઘંટ વગાડવા,108 વખત રામનો જાપ સહીત આટલી અપીલ કરી

અયોઘ્યાઃ- ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલું માર મંદિર કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક છે આતુરતાથી આ મંદિર બનવાની રાહ જોવા ઈ રહી છ ત્યારે હવે તેની પ્રાણપ્રતિષ્ઠાના દિવસો પણ નજીક આવી રહ્યા છે ત્યારે અયોઘ્યા ટ્ર્સ્ટ તરફથી રોજેરોજ નવી અપડેટ સામે આવતી હોય છે. ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. અભિષેક સમારોહ 22 […]

દેશ-વિદેશના ભક્તો માટે ગણતંત્ર દિવસથી લઈને ફ્રેબુઆરી સુધી રામલલાના દર્શન માટે દર્શન અભિયાન ચલાવાશે

અયોધ્યાઃ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલું ભગવાન રામનું મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનુ પ્રતિક છે ત્યારે આતુરતાથી આ રામલલાના દર્શન કરવા ભક્તો રાહ જોઈ રહ્યા છએઆવી સ્થિતિમાં રોજેરોજ રામ મંદિરને લઈને નવી અપટેડ સામે આવતી હોય છે ત્યારે હવે રામ ભક્તો માટે ખાસ દર્શન અભિયાન ચલાવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રામ લલ્લાના અભિષેક પછી, પ્રજાસત્તાક દિવસથી […]

આઠ ફૂટ ઊંચા સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થશે રામલલા, 15 ડિસેમ્બર સુધી આ કાર્ય થશે પૂર્ણ

અયોધ્યાઃ અયોધ્યામાં બનનારું રામ મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે,આતુરતાથી રામ ભક્તો મંદિરની રાહ જોઈ રહ્યા છે ત્યારે રામલલાના બિરાજમાનની તૈયારીઓ પમ પુર જોશમાં ચાલી રહી છે. જાણકારી પ્રમાણે  નવા મંદિરમાં ભગવાન શ્રી રામ આઠ ફૂટ ઊંચા સોનાના સિંહાસન પર બિરાજમાન થશે. આ માટે રાજસ્થાનમાં આરસનું સિંહાસન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સિંહાસનને સોનાથી […]

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં 15 સ્થળોએ એક લાખ ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે

અયોધ્યા: પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભક્તોને તેમની પસંદગીનું ભોજન મળશે જે તદ્દન નિ:શુલ્ક હશે. અમુક જગ્યાએ પુરી,શાક, છોલા ભટુરે તો અમુક જગ્યાએ ઈડલી ઢોસા અને પાવભાજી મળશે. કેટલીક જગ્યાએ ભક્તો દાલ બાટી ચુરમાનો સ્વાદ પણ ચાખી શકશે. આ વૈવિધ્યસભર વાનગીઓ ભારતની વિવિધતામાં એકતાની પ્રકૃતિને પ્રદર્શિત કરશે. આ ઉત્સવમાં દેશ-વિદેશના મહેમાનો અને ભક્તો ભાગ લેશે. આ પ્રસંગે […]

રામ મંદિરના નિર્માણની નવી તસવીરો આવી સામે,ગર્ભગૃહનો મુખ્ય દરવાજો બનીને તૈયાર

અયોધ્યા: મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં શ્રી રામના જન્મસ્થળ પર બની રહેલા ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામલલાના જીવનને 20 થી 24 જાન્યુઆરીની વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. સોશિયલ મીડિયા પર રામ મંદિરના નિર્માણની તસવીરો સામે આવી છે, જેમાં મંદિરની સીડીઓ અને દરવાજાનું કામ બતાવવામાં આવ્યું છે. રામ મંદિરની સીડીઓ […]

રામ મંદિરમાં એક દિવસમાં આટલા હજાર ભક્તો કરી શકશે દર્શન,કેટલું થયું કામ,અંહી જાણો

અયોધ્યા: કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક અયોધ્યાનું ભવ્ય રામ મંદિર હવે ટૂંક સમયમાં તૈયાર થવા જઈ રહ્યું છે. થોડા મહિનાઓ બાદ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધિકારીઓએ માહિતી આપી છે કે એક દિવસમાં કેટલા ભક્તો રામ મંદિરમાં ભગવાનના દર્શન કરી શકશે. […]

અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી મામલે 12 વર્ષના કિશોરે પોલીસને આપી માહિતી, જાણો શું છે મામલો

અયોધ્યાઃ- અયોધ્યામાં બનનારું રામ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે આ મંદિરને લઈને અવાર નવાર અનેક સમાચાર સામે આવતા રહે છે જે રીતે મંદિરનું નિર્માણ કાર્ય મોટા પાયે થી રહ્યું છે તે જ રીતે નાપાક નજર પણ આ મંદિર પર છે ત્યારે આજરોજ આ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની પોલીસને ધમકી મળી હોવાના સમાચાર સામે […]

અયોધ્યાઃ રામ મંદિરની સુરક્ષા માટે ફૂલપ્રૂફ બ્લૂ પ્રિન્ટ તૈયાર; જળ, જમીન અને આકાશથી હશે સુરક્ષિત

લખનઉ: આતંકવાદી હુમલાનો ભોગ બનેલા રામજન્મભૂમિ સંકુલને અભેદ્ય સુરક્ષા કવચમાં આવરી લેવામાં આવશે. CISF સહિતની તમામ ટોચની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ સાથે અનેક રાઉન્ડના પરામર્શ પછી, એક ફૂલપ્રૂફ સુરક્ષા બ્લુપ્રિન્ટ તૈયાર કરવા અને તેનો અમલ શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સીઆરપીએફ, પીએસી અને સિવિલ પોલીસના ત્રણ સ્તરીય સુરક્ષા કોર્ડન હેઠળ અને કેન્દ્રીય અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code