બીજેપીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શ્રી રામનું આગમન , બેકગ્રાઉન્ડમાં રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ દર્શાવામાં આવી
અયોધ્યા – ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનનારું રામમંદિત કરોડો શ્રાદ્ધધયુઓની આશઠનું પ્રતિક છે આતુરતાથી આ મંદિર ખોલવાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવે ભારતીય જાણતા પાર્ટી એ પોતાના સોસિયલ મીડિયા હેન્ડલ પર શ્રી રામ ભગવાનનું આગમન કર્યું છે . વાતજાણે એમ છે કે ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણી 2024 માટે કોઈ કસર છોડવા માંગતી નથી. અયોધ્યામાં […]


