1. Home
  2. Tag "ramlila"

જાન્યુઆરીની 17 થી શરૂ થતાં રામ મંદિરના ઉદ્ઘાટન પર આયોજિત રામલીલામાં પાકિસ્તાની કલાકારો પણ ભાગ લેશે

અયોધ્યા – અયોધ્યાનું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું  પ્રતિક છે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની ત્રણ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે.  22 જાન્યુઆરી 2024ના રોજ એક પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે જે પીએમ નરેન્દ્ર મોદી કરશે. રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિ વિશ્વની સૌથી અનોખી મૂર્તિ હશે. રામલલાની આ 51 ઇંચની પ્રતિમા સ્થાવર છે.17 જાન્યુઆરીથી રામલીલા […]

અયોધ્યામાં આ વખતે 4 દેશો અને 24 રાજ્યોની રામલીલાનું મંચન હશે – સીએમ યોગી

લખનઉ: અયોધ્યામાં આ વખતે દીપોત્સવ ઘણી રીતે ખાસ બનવાનો છે. 2017 થી દર વર્ષે દીપોત્સવ નિમિત્તે નવો રેકોર્ડ બની રહ્યો છે. પરંતુ, યોગી સરકાર રામ લલ્લાની મૂર્તિના અભિષેક પહેલા આ વખતના દીપોત્સવ માટે ખૂબ જ ખાસ તૈયારીઓ કરી રહી છે. આ વખતે અવધપુરી 21 લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે. આ સાથે ફરી એક વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. […]

અયોધ્યામાં આયોજીત રામલીલાએ સ્થાપ્યો કિર્તિમાન, 20 કરોડ દર્શકોએ રામલીલા જોઈ

લખનૌઃ લક્ષ્મણકિલાના સંકુલમાં મેરી માં ફાઉડેશનના તત્વાવધાનમાં આયોજીત ફિલ્મી કલાકારોથી સુસજ્જિત રામલીલા મંચનના અંતિમ દિવસે દશેરા મહોત્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગ્રે અન્યાયના પ્રતીક સમાન રાવણના 40 ફુટ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં મુખ્ય અતિથિ સાંસદ લલ્લૂસિંહ ઉપસ્થિત રહ્યાં હતા. આ પહેલા ભગવાન શ્રી રામજી અને લંકેશ વચ્ચે સર્જાયેલા યુદ્ધનું દ્રશ્યાંકન ખુબ રોમાંચકારી […]

દિલ્હીમાં રામલીલાની તૈયારીઓઃ કોરોનાની રસીના બંને ડોઝ લેનાર કલાકાર લઈ શકશે ભાગ

દિલ્હીઃ ઓક્ટોબર મહિનામાં થનારા રામલીલી મંચનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે કોરોનાની રસીના બંને ડોઝ લેનાર કલાકાર જ રામલીલામાં ભાગ લઈ શકશે. એટલું જ નહીં રસીના બંને ડોઝના સર્ટિફિકેટ દેખાડનાર દર્શકને જ રામલીલા જોવાની મંજૂરી આપવામાં આવશે. ગત વર્ષે કોરોનાની મહામારીને પગલે લાલકિલા મેદાનમાં રામલીલાના મંચનનું આયોજન કરવામાં આવ્યું ન હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code