1. Home
  2. Tag "Rashtriya Swayam Sevak Sandh"

હર હર સંઘ, ઘર ઘર સંઘઃ શતાબ્દી વર્ષમાં પ્રત્યેક ઘરનો સંપર્ક કરવાનો RSSનો મહાસંકલ્પ

100 વર્ષમાં થયેલી કામગીરી હવે આગામી 25 વર્ષમાં થશે એવો આત્મવિશ્વાસ છેઃ પ્રદીપ જૈન 1948 સુધી સંઘનું કોઈ લેખિત બંધારણ નહોતું, ત્યારપછી તૈયાર થયું જેમાં આજ સુધી કોઈ ફેરફાર થયો નથીઃ અરુણભાઈ ઓઝા (અલકેશ પટેલ) અમદાવાદ, 29 નવેમ્બર, 2025: RSS’s grand resolution to reach out to every household in the centenary year રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું […]

RSS મુખ્યમથક શા માટે ગયા ચીનના ડિપ્લોમેટ્સ અને ત્યાં શું જોયું?, પહેલીવાર યોજાઈ આવી મુલાકાત

નાગપુર: ચીનના ઘણાં ડિપ્લોમેટ્સે ગત મહિને નાગપુરમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યમથકની મુલાકાત લીધી હતી. આ મુલાકાત મહત્વપૂર્ણ છે, કારણ કે ચીનની આરએસએસ આકરી ટીકા કરતું રહ્યું છે અને મોટાભાગે સરકારને ડ્રેગનની વિસ્તારવાદી નીતિથી બચવાની સલાહ આપે છે. ચીનના ડિપ્લોમેટ્સની આ કોઈ હિંદુવાદી સંગઠનના કાર્યાલય અથવા પ્રતિષ્ઠાનની પહેલી મુલાકાત છે. સંઘના મુખ્યમથકમાં જ હેડગેવાર સ્મૃતિ […]

જે દેશ પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તે જલ્દી નાશ પામે છેઃ મોહન ભાગવતજી

અમદાવાદ: ભારતીય વિચાર મંચ ગુજરાત દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં “સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઓર” વિષયે બહુઆયામી વિમર્શ યોજાયો હતો. જેના ઉદ્ઘાટનકર્તા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતે ભારતીય વિચાર મંચની એપ્લીકેશન અને પુસ્તકોનું પણ આ પ્રસંગે લોકાર્પણ કર્યુ હતુ. આ પ્રસંગે બીજ વકતવ્ય આપતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતજીએ ‘સ્વાધીનતા’ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code