અમદાવાદમાં રેશનકાર્ડની ઝોનલ કચેરીઓ તા.30 એપ્રિલ સુધી બંધ રહેશે
અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી જતાં હવે સરકારી કચેરીઓ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. શહેરમાં આવેલ રેશનકાર્ડની ઝોનલ કચેરી તા. 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. કલેક્ટરના નિર્દેશ બાદ જન સેવા તેમજ મામલતદાર કચેરીઓ બંધ રાખવાની સુચનાને લઈને શહેરની 15 ઝોનલ કચેરીઓમાં રેશનકાર્ડની તમામ પ્રકારની કામગીરી સંપૂર્ણ પણ બંધ કરવાનો આદેશ […]


