જો તમે તમારા રેશન કાર્ડ પર અનાજ નથી લઈ રહ્યા, તો તમારું કાર્ડ થઈ શકે છે રદ – કેન્દ્રથી મળતી સુચના મુજબ રાજ્યો નવા દિશા નિર્દેશ જારી કરશે
રેશન કાર્ડ પર અનાજ ન લેતા લોકોનો કાર્ડ થઈ શકે છે રદ કેન્દ્રથી મળતી ચુચના મુજબ રાજ્યો નવા દિશા નિર્દેશ જારી કરશે દિલ્હીઃ-સામાન્ય રીતે દેશમાં રહેતા નાહરિકો માટે રેશન કાર્ડ એક ચોક્કસ નાગરિત્વનો પુરાવો ગણાય છે ,આ કાર્ડના માધ્યમથી અનેક ગરિબી રેખા નીચે જીવીરહેલા લોકોને દર મહિને તદ્દન નજેવી કિંમતે અનાજનું વિતરણ કરવામાં આવતું હોય […]