1. Home
  2. Tag "ration card"

ગુજરાતમાં બે મહિનાથી રેશનિંગ કાર્ડ પર તુવેરદાળનું વિતરણ ન કરાતાં કાર્ડધારકોમાં અસંતોષ

અમદાવાદઃ રાજ્યમાં ગરીબ પરિવારોને રેશનિગનું અનાજ આપવામાં આવતું હોય છે. સસ્તાદરે અપાતું અનાજ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ બનતું હોય છે. રેશનિગમાં અનાજ ઉપરાંત કઠોળનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે છેલ્લા બે મહિનાથી તુવેરદાળનું વિતરણ કરાયું નથી. રાજયનાં પુરવઠા તંત્રનાં ઉચ્ચ સતાધીશોએ રેશનીંગમાં લાભાર્થીઓને અપાતી તુવેરદાળનું વિતરણ હજુ ચાલુ જ રાખવામાં આવનાર હોવાની જાહેરાત […]

રેશનકાર્ડ પર કેરોસિનનું વિતરણ બંધ કરાતા ગરીબ પરિવારોને તહેવારો ટાણે મુશ્કેલી પડશે

રાજકોટઃ  સમાજના ગરીબ અને નબળા વર્ગના પરિવારોને રેશનકાર્ડ પર રાહત ભાવે આપવામાં આવતું કેરોસીન હવે સંપૂર્ણપણે બધં કરી દેવામાં આવ્યુ છે.  દર મહિને કેરોસીનની ડીલેવરી જે તે મહિનાના પ્રથમ સપ્તાહમાં  કંડલા અને વડોદરાથી જિલ્લા પુરવઠા નિગમને થતી હોય છે. પરંતુ આ વખતે આ પ્રકારે કોઈ વિતરણ નહીં થાય તેવી સૂચના મળી જતા દિવાળીના તહેવારો ટાણે […]

દાહોદ જિલ્લામાં 14 હજાર અને પંચમહાલમાં 16 હજાર રેશનકાર્ડ બ્લોક કરાયાં

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂતિયારેશનકાર્ડ રદ કરવાની ઝૂંબેશ બાદ હવે જે લોકો રેશનકાર્ડ ધરાવે છે અને રેશનિંગની દુકાનમાંથી અનાજ કે કોઈ વસ્તુઓ ખરીદતા નથી. એવા પરિવારોના રેશનકાર્ડ બ્લોક કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આદિવાસી વિસ્તાર ગણાતા દાહોદ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું અનાજ બારોબાર પગ કરી જતું હોવાથી અને કેટલાક વ્યાજબી ભાવની દુકાનવાળા આ અનાજ […]

છ મહિનાથી અનાજ લીધું ન હોય તેવા રેશનકાર્ડ સાઇલન્ટની યાદીમાં મૂકી દેવા સરકારનો આદેશ

રાજકોટઃ સરકાર દ્વારા રેશનકાર્ડ પર અનાજ ન મેળવતા પરિવારોના કાર્ડ રદ કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 6 મહિના કે તેથી વધુ સમયથી એનએફએસએના જે રેશનકાર્ડ ધારકોએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ મેળવવાનો લાભ લીધો ન હોય તેવા રેશનકાર્ડધારકોને સાયલન્ટની કેટેગરીમાં મૂકી ને તેમને મળતું અનાજ બધં કરવાનો આદેશ અન્ન અને નાગરિક […]

અમદાવાદમાં રેશનકાર્ડની ઝોનલ કચેરીઓ તા.30 એપ્રિલ સુધી બંધ રહેશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી જતાં હવે સરકારી કચેરીઓ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. શહેરમાં આવેલ રેશનકાર્ડની ઝોનલ કચેરી તા. 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. કલેક્ટરના નિર્દેશ બાદ જન સેવા તેમજ મામલતદાર કચેરીઓ બંધ રાખવાની સુચનાને લઈને શહેરની 15 ઝોનલ કચેરીઓમાં રેશનકાર્ડની તમામ પ્રકારની કામગીરી સંપૂર્ણ પણ બંધ કરવાનો આદેશ […]

જો તમે તમારા રેશન કાર્ડ પર અનાજ નથી લઈ રહ્યા, તો તમારું કાર્ડ થઈ શકે છે રદ – કેન્દ્રથી મળતી સુચના મુજબ રાજ્યો નવા દિશા નિર્દેશ જારી કરશે

રેશન કાર્ડ પર અનાજ ન લેતા લોકોનો કાર્ડ થઈ શકે છે રદ કેન્દ્રથી મળતી ચુચના મુજબ રાજ્યો નવા દિશા નિર્દેશ જારી કરશે દિલ્હીઃ-સામાન્ય રીતે દેશમાં રહેતા નાહરિકો માટે રેશન કાર્ડ એક ચોક્કસ નાગરિત્વનો પુરાવો ગણાય છે ,આ કાર્ડના માધ્યમથી અનેક ગરિબી રેખા નીચે જીવીરહેલા લોકોને દર મહિને તદ્દન નજેવી કિંમતે અનાજનું વિતરણ કરવામાં આવતું હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code