સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોને રેશનિંગનો પુરવઠો ન ફાળવાતા ગ્રાહકોને મુશ્કેલી
                    સુરેન્દ્રનગરઃ  જિલ્લાની 540થી વધુ સસ્તા અનાજની દુકાનોએ છેલ્લાં 15 દિવસથી અનાજનો પુરવઠો ન આવતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં દુકાનધારકોએ પૈસા ભરી દીધા હોવા છતાં પુરવઠો ન આવતા ગ્રાહકો સાથે ઘર્ષણમાં ઉતરવાના બનાવો બનતા રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. આમ સર્વર ડાઉન થતાં તહેવારો ટાણે તેલ અને ચોખાનો જથ્થો મોડો આવ્યા બાદ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

