ભારતે પાકિસ્તાનના રાવલપિંડી અને શોરકોટ એરબેઝ પર કર્યો હતો હુમલો, ઈશાક દારે સત્ય કબૂલ્યું
                    પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે પુષ્ટિ આપી હતી કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના બે મહત્વપૂર્ણ એરબેઝ – રાવલપિંડીમાં નૂરખાન એરબેઝ અને શોરકોટ એરબેઝ પર હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલાઓ ભારત દ્વારા 7 મેના રોજ કરવામાં આવ્યા હતા. અગાઉ, પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાની સેનાએ ભારતના હુમલાથી થયેલા નુકસાન અંગે ઘણી વખત જવાબ આપવાનો ઇનકાર […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

