1. Home
  2. Tag "RBI"

RBIએ નિયમોના ઉલ્લંઘન બદલ બે બેંકને ફટકાર્યો લાખોનો દંડ

દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ ધનલક્ષ્મી બેંક ઉપર જમાકર્તાઓની શિક્ષા અને જાગરૂકતા કોષ યોજના સંબંધિત નિયમોના ઉલ્લંઘન મુદ્દે રૂ. 27.5 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ગોરખપુર સ્થિત પૂર્વોતર અને મધ્ય પૂર્વીય રેલવે કર્મચારઓના બહુરાજ્યીય પ્રાથમિક સહકારી બેંક ઉપર કેટલાક નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. 20 લાખનો દંડ કરવામાં આવ્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર […]

RBIએ HDFC બેંકને આપી મોટી રાહત, આ પ્રતિબંધ હટાવ્યો

HDFC બેંકને મોટી રાહત RBIએ ક્રેડિટ કાર્ડ આપવા પરનો પ્રતિબંધ હટાવ્યો પ્રતિબંધ હટ્યા પછી બેંક આ નુકસાનની ભરપાઈ કરી લેશે નવી દિલ્હી: ખાનગી સેક્ટરની મોટી બેંક HDFC બેંકને મોટી રાહત મળી છે. RBIએ બેંકને મોટ રાહત આપી છે. બેંક પર નવા ક્રેડિટ કાર્ડ આપવા સામે છેલ્લા 8 મહિનાથી લગાવાયેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ગત […]

ઉત્પાદન પ્રવૃત્તિઓમાં ઝડપી વધારાના કારણે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો- આરબીઆઈ

ઉત્પાદન અર્થવ્યવસ્થા ક્ષેત્રમાં વેગ ઝડપથી વધી રહી છે અર્થવ્યવસ્થા ઉત્પાદન પ્રવૃત્તિમાં ઝડપી વધારાના કારણે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારી બાદ દેશની અર્થવ્યવસ્થાનો વેગ ઘીમો પડ્યો હતો, જો કે સ્થિતિ સામાન્ય થતાની સાથે જ ફરીથી દેશની અર્થવ્યવસ્થા પાટા પર ફરી હતી, ત્યારે હવે આ બાબતે રિઝર્વ બેંકે કહ્યું છે કે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં ઝડપી […]

ક્રિસિલનો રિપોર્ટ, RBI વ્યાજદરમાં વધારો કરી શકે છે

RBI વ્યાજદરોમાં વધારો કરી શકે છે ક્રિસિલ રિસર્ચે તેના રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો છે રેટમાં 25 bpsની વૃદ્વિ કરી શકે RBI નવી દિલ્હી: RBI નાણાકીય વર્ષ 2022ના અંતમાં મુખ્ય દરોમાં 25 બેસીસ પોઇન્ટનો વધારો કરી શકે છે. ક્રિસિલ રિસર્ચે તેના એક રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો છે. મોનેટરી પોલિસી સમિતિના સભ્યોની બેઠક બાબતે રિપોર્ટમાં કહેવામાં આવ્યું […]

હવે ATMમાં નાણા નહીં હોય તો બેંકને થશે દંડઃ RBIનો નિર્ણય

દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ એટીએમમાં રોકડ ખતમ થવા મામલે બેંકો ઉપર દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવ્થા 1લી ઓક્ટોબરથી અમલમાં મુકવામાં આવશે. કેન્દ્રીય બેંકએ એટીએમમાં રોકડ ઉપલબ્ધ ના હોવાને કારણે લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ નિર્ણય લીધો છે. એટીએમમાં સમય ઉપર પૈસા નહીં નાખનાર સંબંધિત બેંકને રૂ. 10 હજાર સુધીનો […]

ઇંધણની કિંમતો મુદ્દે RBI અને સરકાર વચ્ચે ગજગ્રાહ, જાણો શું કહ્યું નાણા મંત્રીએ

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ કમર તોડી નાંખી છે ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડિઝલના સતત ભડકે બળતા ભાવથી પણ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. મોટા ભાગના શહેરોમાં પેટ્રોલની કિંમતો 100ને પાર થઇ ચૂકી છે. આથી ઑગસ્ટની મોનિટરિંગ પોલીસીમાં RBIએ મોંઘવારી દર લક્ષ્યને વધાર્યો છે. પરંતુ સરકાર તરફથી હજુ પણ ભાવમાં કાપને […]

આરબીઆઈની મહત્વની સૂચના- જો હવે એટીએમ પૈસાથી ખાલીખમ થઈ જશે તો બેંકો એ ભરવો પડશે  દંડ

આરબીઆઈ એ આપી બેંકોને સૂચના જો એટીએમમાં નહી હોય કેશ તો બેંકોએ ભરવી પડશે પનેલટી   દિલ્હીઃ એટીએમ એ કેશ ઉપાડ કરવા માટેનું બેસ્ટ ઓપ્શન છે, જ્યારથી એટીએમની શોધ થઈ છે ત્યારથી બેંકોના ઘક્કા ઘટ્યા છે, પરંતુ આજે પણ ઘણી વખત પૈસા ઉપાડવા જતા હોઈએ છીએ ત્યારે એટીએમ ખાલીખમ જોવા મળે છે, જે તે બેંક […]

RBIની દ્વિ-માસિક નાણાકીય નીતિની બેઠક પૂર્ણ, વ્યાજદરો રખાયા યથાવત્, જાણો શું કહ્યું RBI ગવર્નરે

RBIની દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષાની બેઠક પૂર્ણ RBIએ ધારણા મુજબ રેપોરેટ અને રિવર્સ રેપોરેટ યથાવત્ રાખ્યા રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર યથાવત્ રખાયો નવી દિલ્હી: RBIએ વ્યાજદરો ફરીથી યથાવત્ રાખ્યા છે. રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર યથાવત્ રખાયો છે. આજે RBIની દ્વિ-માસિક નાણાકીય નીતિના નિર્ણયની RBIના ગવર્નર […]

આજથી પેન્શન, સેલેરી અને EMI પેમેન્ટના નિયમો બદલાયા, જાણો શું અસર થશે?

આજથી આ નિયમોમાં થયો ફેરફાર સેલેરી, પેન્શન, EMI સહિતના નિયમોમાં થયો ફેરફાર જાણો તેનાથી શું થશે અસર નવી દિલ્હી: આજથી નવા મહિનાનો પ્રારંભ થયો છે. આજે 1 ઓગસ્ટ એટલે કે આજથી બેકિંગ સેક્ટરમાં ઘણા ફેરફાર થઇ રહ્યાં છે. આ સાથે જ હવે પગાર, પેન્શન અને EMI પેમેન્ટ જેવા જરૂરી ટ્રાન્ઝેક્શન માટે હવે વર્કિગ ડેઝની પ્રતિક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code