1. Home
  2. Tag "RBI"

RBIનો તમામ NBFCs અને ધિરાણકારોને આદેશ, વ્યાજમુક્તિની સ્કીમનો 5 નવેમ્બર સુધી અમલ કરો

RBIએ તમામ NBFCs અને ધિરાણકારોને આપ્યો આદેશ 5 નવેમ્બર સુધી વ્યાજમુક્તિની સ્કીમનો કરો અમલ: RBI 5 નવેમ્બર સુધીમાં લોનધારકોના ખાતામાં રકમ જમા કરાવવા આદેશ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ RBIએ નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) સહિત તમામ ધિરાણકારોને રૂ.2 કરોડ સુધીની લોન પર છ મહિનાના મોરેટોરિયમ ગાળામાં વ્યાજમુક્તિની સ્કીમનો અમલ 5 નવેમ્બર સુધીમાં નિશ્વિત કરવા […]

હવે પેટીએમ અને ગૂગલ પે થી પેમેન્ટની રીત બદલશે, RBI પેમેન્ટ ફ્રેમવર્ક બદલશે

કોરોના કાળ દરમિયાન લોકો ડિજીટલ પેમેન્ટ તરફ વળ્યા RBIએ આદેશ જાહેર કરીને પેમેન્ટ સિસ્ટમમાં ફેરફારની કરી વાત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક ક્યૂઆર કોડ સિસ્ટમમાં શિફ્ટ કરાશે નવી દિલ્હી: આ ડિજીટલ યુગ છે ત્યારે આજે મોટી દુકાનોથી લઇને ચા વાળા સુધી દરેક વ્યક્તિ ડિજીટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યું છે. દરેકની પાસે હવે Paytm અને Google Pay […]

RBIની બેઠકની 10 મોટી વાત જે આપ પર પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે કરશે અસર

રિઝર્વ બેંકની નાણાકીય નીતિની સમીક્ષા બેઠકમાં લેવાયા કેટલાક નિર્ણયો બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસએ કેટલીક અગત્યની જાહેરાતો કરી RBI એ વ્યાજ દરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો નવી દિલ્હી:  રિઝર્વ બેંકની નાણાકીય નીતિની સમીક્ષા બેઠક યોજાયા બાદ નિર્ણય આજે આવી ગયો છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસએ બેઠક બાદ અનેક મોટી જાહેરાત કરી છે. […]

ATM ટ્રાન્ઝેક્શન ફેઇલ થવા પર રહો ચિંતામુક્ત, આ રીતે આપને પાછા મળશે રૂપિયા

ATM માં ક્યારેક ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતા ખાતામાંથી પૈસા કપાઇ જાય છે આ પૈસા પાછા લેવા માટે ખૂબજ મહેનત કરવી પડે છે જો કે હવે તમે બેફિકર રહી શકો છો હવે બેંક આ પૈસા ચોક્કસ સમયગાળામાં તમારા ખાતામાં જમા કરશે નવી દિલ્હી:  ATM મશીનમાં ઘણી વાર રોકડની અછતને કારણે ટ્રાન્ઝેક્શન થઇ શકતું નથી પરંતુ ક્યારેક તો […]

આપના નાણાં સુરક્ષિત રાખવા ATM કાર્ડને લઇને આ સૂચનો અપનાવો: RBI

સામાન્ય લોકોના નાણાં બેંકમાં સુરક્ષિત રહે તે માટે RBIના સૂચનો લેવડ-દેવડ માટે દૈનિક મર્યાદા નક્કી કરો: RBI સ્થાનિક-આંતરરાષ્ટ્રીય ઉપયોગની મર્યાદા નક્કી કરો નવી દિલ્હી:  સામાન્ય લોકો સાથે નાણાંની છેતરપિંડી ના થાય અને તેઓના નાણાં બેંક ખાતામાં સુરક્ષિત રહે તે માટે RBIએ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના ઉપયોગને લઇને નવા નિયમો લાગુ કર્યા છે. આ દિશામાં […]

સરકારે કમિટીના સભ્યોની નિયુક્તિ ના કરતા RBIએ MPCની બેઠક મુલતવી

આજે એટલે કે 29 સપ્ટેમ્બરે મળનારી RBIની MPCની બેઠક મુલતવી રખાઇ સરકારે બાહ્ય સ્વતંત્ર સભ્યોની નિયુક્તિ કરી ના હોવાથી બેઠક મુલતવી રખાઇ બાહ્ય સભ્યોની 4 વર્ષની મુદ્દત ગઇ મહિને થઇ ગઇ છે પૂર્ણ રિઝર્વ બેંકે મોનેટરી પોલિસી કમિટીની બેઠક મુલતવી રાખી છે. RBIએ તેની પાછળ કોરમના અભાવનું કારણ જણાવ્યું છે. આ બેઠકમાં વ્યાજદર નીતિ અંગે […]

સરકાર ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદવા માટે લાવશે કાયદો

ભારત સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા લાવશે નવો કાયદો સુપ્રીમ કોર્ટના 4 માર્ચના આદેશને ધ્યાનમાં રાખીને સરકાર આ પગલું ભરી રહી છે જુલાઈ 2019 માં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે એક પ્રસ્તાવ મૂકાયો હતો ભારત સરકાર ટૂંક સમયમાં દેશમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે એક નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. સુપ્રીમ […]

સેનિટાઇઝરથી અત્યારસુધી 1 લાખ કરોડની નોટ ધોવાઇ, રૂ.2000ની 35360 કરોડ કિંમતની નોટ થઇ ખરાબ: RBI

કોરોના સંક્રમણથી બચવા લોકોએ ચલણી નોટ્સને પણ કરી સેનિટાઇઝ સેનિટાઇઝ થવાથી કુલ 1,11,239 કરોડની કિંમતની નોટ ખરાબ થઇ ગઇ RBI સુધી પહોંચનારી ખરાબ નોટ્સની સંખ્યાએ તોડ્યો રેકોર્ડ કોરોનાના સંક્રમણથી બચવા માટે સેનિટાઇઝેશનનું ખૂબ જ મહત્વ છે પરંતુ આ જ સેનિટાઇઝેશનને કારણે ચલણી નોટ ખરાબ થઇ છે. એક અહેવાલ મુજબ, કોરોનાને કારણે લોકોએ ચલણી નોટને સેનિટાઇઝ […]

દેશમાં વધુ રોકાણ લાવવા માટે રિફોર્મ્સની આવશ્યકતા: RBI રિપોર્ટ

RBI વર્ષ 2019-20નો આર્થિક ચિતાર રજૂ કરતો રિપોર્ટ કર્યો રજૂ કોવિડ-19ને કારણે દેશની આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત: રિપોર્ટ રોકાણ વધારવા માટે રિફોર્મ્સની આવશ્યકતા: રિપોર્ટ આરબીઆઇ દર વર્ષે દેશનો આર્થિક ચિતાર રજૂ કરતો વાર્ષિક રિપોર્ટ રજૂ કરતી હોય છે ત્યારે RBIએ વર્ષ 2019-20નો વાર્ષિક રિપોર્ટ જાહેર કરી દીધો છે. કોરોનાના સંકટને કારણે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code