1. Home
  2. Tag "RBI"

50 ટકા યુએસ ટેરિફ ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી: RBI

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત પર ૫૦ ટકા યુએસ ટેરિફ ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી. વોશિંગ્ટન, ડીસીમાં આઈએમએફ-વર્લ્ડ બેંકની બેઠકો દરમિયાન એક કાર્યક્રમમાં બોલતા, મલ્હોત્રાએ કહ્યું કે ભારતનો સ્થાનિક-સંચાલિત અર્થતંત્ર તરીકેનો દરજ્જો યુએસ ટેરિફની નકારાત્મક અસરને નહિવત કરે છે.ભારતીય વેપાર વાટાઘાટ ટીમ યુએસ અધિકારીઓ સાથે […]

RBIએ રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો

નવી દિલ્હીઃ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે (1 ઓક્ટોબર) મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના નિર્ણયોની જાહેરાત કરી. સેન્ટ્રલ બેંકે રેપો રેટ 5.50 ટકા પર યથાવત રાખ્યો અને તટસ્થ મોનેટરી પોલિસી વલણ જાળવી રાખ્યું. રેપો રેટ ઉપરાંત, સેન્ટ્રલ બેંકે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF)ને 5.25 ટકા પર યથાવત રાખ્યો, જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) 5.75 ટકા પર […]

RBIએ કર્યો રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો

નવી દિલ્હીઃ લોનધારકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે શુક્રવારે, મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ પોલિસી વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે હવે રેપો રેટ 6 ટકાથી ઘટીને 5.5 […]

RBIની મોટી જાહેરાત, 10 વર્ષના બાળકોના બચત અને FD ખાતા ખોલાવી શકાશે

દેશની કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંકે બાળકો માટે એક મોટું પગલું ભર્યું છે. બાળકો નાણાકીય જવાબદારીઓ સમજી શકે તે માટે બેંકે આ નિર્ણય લીધો છે. આ સાથે, માતાપિતા માટે તેમના બાળકોને ફ્રીડમ આપવામાં સરળતા રહે. 21 એપ્રિલના રોજ RBI દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, હવે 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો પોતાના […]

2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી: RBI

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે, 2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટબેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. 19 મે, 2023 ના રોજ, RBI એ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. RBI એ એક નિવેદનમાં જણાવ્યું કે, 19 મે, 2023 ના રોજ કામકાજ બંધ થતાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટોનું કુલ […]

31 માર્ચ, 2025 ના રોજ સ્પેશિયલ ક્લિયરિંગ ઓપરેશનમાં ભાગ લેવો તમામ બેંકો માટે ફરજિયાત: RBI

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ, તમામ બેંકોને નાણાકીય વર્ષ 2024-25 માટે તમામ સરકારી વ્યવહારોના હિસાબને સરળ બનાવવા માટે 31 માર્ચે ફરજિયાતપણે ખાસ ક્લિયરિંગ વ્યવસ્થામાં જોડાવા જણાવ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ-માર્ચ) 31 માર્ચે સમાપ્ત થાય છે. RBIએ શુક્રવારે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, 31 માર્ચ, 2025ના રોજ ચેક ટ્રંકેશન સિસ્ટમ (સીટીએસ) હેઠળ સામાન્ય ક્લિયરિંગ […]

RBI એ ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઈડી) તરીકે નિયુક્ત કર્યા છે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે, ભટ્ટાચાર્ય આર્થિક અને નીતિ સંશોધન વિભાગનો હવાલો સંભાળશે. ભટ્ટાચાર્યની નિમણૂક 19 માર્ચથી અમલમાં આવશે. આરબીઆઈ એ ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બઢતી મેળવતા પહેલા, ભટ્ટાચાર્ય આરબીઆઈ ના નાણાકીય નીતિ વિભાગમાં […]

RBIએ ડિજિટલ ફ્રોડ રોકવા માટે લીધો મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ RBI ના ગવર્નર સંજય મલ્હોત્રાએ, બેંકો અને નોન-બેંકિંગ એકમો માટે ખાસ ઇન્ટરનેટ ડોમેન્સ ‘બેંક ડોટ ઇન’અને ‘ફીન ડોટ ઇન’લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ડિજિટલ પેમેન્ટમાં વધી રહેલા છેતરપિંડીના કેસોનો સામનો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક મોટું પગલું ભર્યું છે. દ્વિ-માસિક નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક […]

2025-26માં ભારતીય અર્થતંત્ર 6.7 ટકાના દરે વૃદ્ધિ પામશે, RBI નો અંદાજ

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય વર્ષ 2025-26 માં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ દર 6.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ઉપરાંત, 31 માર્ચે પૂરા થતા વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં આર્થિક વિકાસ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે, રવિ પાકની સારી સંભાવનાઓ અને ઔદ્યોગિક પ્રવૃત્તિમાં અપેક્ષિત […]

RBIના ગવર્નરએ ડીજીટલ છેતરપીંડીની વધતી ઘટનાઓ અટકાવવા બેંકોને સૂચના કર્યું

નવી દિલ્હીઃ ડિજિટલ છેતરપિંડીની વધતી ઘટનાઓ વચ્ચે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેંકોને તેમના પર નિયંત્રણ લાવવા કહ્યું છે. આરબીઆઈ ગવર્નરે બેંકોને આ માટે એક મજબૂત અને સક્રિય સિસ્ટમ બનાવવા અને જોખમો ઘટાડવા માટે તૃતીય પક્ષ સેવા પ્રદાતાઓનું નિરીક્ષણ વધારવા સૂચન કર્યું છે. RBI ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, સંજય મલ્હોત્રાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code