1. Home
  2. Tag "RBI"

ભારત હવે ખાલી ભારત નથી, આત્મનિર્ભર ભારત છેઃ નિર્મલા સીતારમણ

અમદાવાદઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે છેલ્લાં 10 વર્ષમાં ભારતની ઇકોનોમીએ દુનિયામાં વિકસિત દેશનું ઉદાહરણ આપ્યું છે. નાનામાં નાના વર્ગને ઉપર લાવવાનું કામ મોદી સરકારે કર્યું. આજે અમદાવાદમાં આશ્રમ રોડ પર ITC વેલકમ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેઓએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, નાનામાં નાના વર્ગને […]

RBI ટૂંક સમયમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરશે

નવી દિલ્હીઃ આવનારા સમયમાં કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવા માટે તમારે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. કારણ કે RBI ટૂંક સમયમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરી શકે છે. આ અંગે ખુદ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. નવી નાણાકીય નીતિ દરમિયાન તેમણે આ અંગે જાહેરાત કરી […]

31મી માર્ચે રવિવારના રોજ બેંકો ખુલ્લી રહેશે: RBI

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે બેંકોને 31 માર્ચે સરકારી કામકાજ માટે શાખાઓ ખોલવાનો નિર્દેશ આપ્યો છે. 31 માર્ચ રવિવાર છે અને વર્તમાન નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે. RBIએ નિવેદન બહાર પાડીને જણાવ્યું કે,ભારત સરકારે 31 માર્ચ, 2024 (રવિવાર)ના રોજ સરકારી રસીદો અને ચૂકવણીઓથી સંબંધિત બેંકોની તમામ શાખાઓને વ્યવહારો માટે ખુલ્લી રાખવા વિનંતી કરી છે જેથી […]

ગોલ્ડ લોનના નામે છેતરપીંડીને લઈને RBIનું કડક વલણ, બેંકો પાસેથી ડેટા માંગ્યા

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે ગોલ્ડ લોનના મામલામાં છેતરપિંડી પર પોતાનું વલણ કડક બનાવ્યું છે. આ માટે સેન્ટ્રલ બેંકે તમામ બેંકોને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા માટે કહ્યું છે. બેંકોએ ગોલ્ડ લોનમાં નોંધાયેલ છેતરપિંડી, પોર્ટફોલિયોમાં ડિફોલ્ટ અને નાણાં વસૂલવાના પ્રયાસો વિશે માહિતી આપવી પડશે. આરબીઆઈને આશંકા છે કે, ગોલ્ડ લોનના મામલામાં બેંક કર્મચારીઓ સિસ્ટમ સાથે છેડછાડ કરી રહ્યા […]

ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં સ્થાનિક ચલણના ઉપયોગ કરાશે

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) અને બેંક ઇન્ડોનેશિયા (BI) એ દ્વિપક્ષીય વેપારમાં સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવા MoU પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી નિકાસકારો અને આયાતકારોને તેમના સ્થાનિક ચલણમાં બિલ અને ચુકવણી કરવામાં મદદ મળશે. રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે RBI અને બેન્ક ઈન્ડોનેશિયાએ એક સમજૂતી પત્ર […]

ભારતની UPI વૈશ્વિક પેમેન્ટ સિસ્ટમ બની, સાત દેશમાં કાર્યરત

નવી દિલ્હીઃ ભારતમાં ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ખૂબ જ ઝડપથી વધી રહી છે. છેલ્લા 5-6 વર્ષોમાં ભારતમાં ઓનલાઈન પેમેન્ટ અને ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. હવે આ સિસ્ટમ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે. ભારતની આ ડિજિટલ ક્રાંતિમાં ભારતની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ અને મધ્યમ UPI પેમેન્ટ્સે મુખ્ય ભૂમિકા ભજવી છે. UPI એટલે કે યુનિફાઈડ […]

શ્રીલંકા અને મોરેશિયસ પછી હવે નેપાળમાં પણ UPI પેમેન્ટ કરી શકાશે

નવી દિલ્હીઃ તાજેતરમાં, શ્રીલંકા અને મોરેશિયસમાં ભારતીય યુપીઆઈ પેમેન્ટ સર્વિસ યુપીઆઈની શરૂઆત પછી, હવે નેપાળમાં પણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવા માટે સમજૂતી થઈ છે. ભારત અને નેપાળની કેન્દ્રીય બેંકો વચ્ચે સમજૂતી થઈ હતી. આ કરાર પર ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ અને નેપાળ રાષ્ટ્ર બેંકના ગવર્નર મહાપ્રસાદ અધિકારીએ મુંબઈમાં હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત […]

RBI એ નાણાકીય નીતિ માટે સંતુલિત અભિગમ અપનાવ્યો છેઃ RBI

નવી દિલ્હીઃ ઈન્ડિયન બેંક એસોસિએશનના ચેરમેન એ.કે. ગોયલે ટિપ્પણી કરી હતી કે આરબીઆઈએ નાણાકીય નીતિ માટે સારી રીતે સંતુલિત અભિગમ અપનાવ્યો છે. એ કે ગોયલે ઉલ્લેખ કર્યો હતો કે આરબીઆઈના ફુગાવાના આંકડા નીચે તરફના માર્ગને સૂચવે છે, જે એ પણ સંકેત આપે છે કે નાણાકીય વર્ષ 2024 દરમિયાન અપનાવવામાં આવેલા નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ […]

RBIએ વ્યાજ દર 6.5% પર યથાવત રાખ્યો

નવી દિલ્હીઃ RBI એ સતત છઠ્ઠી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ વ્યાજ દર 6.5% પર યથાવત રાખ્યો છે. RBIએ CPI એટલે કે મોંઘવારી દરને 4 ટકા પર રાખવાનો આદેશ આપ્યો છે. વર્ષ 2025માં મોંઘવારીનો દર 4.5 ટકા રહેવાની ધારણા છે. વર્ષ 2024 માટે ગ્રોથ રેટનો અંદાજ વધારીને 7.3 ટકા કરવામાં આવ્યો છે..નાણાંકીય […]

વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે આગળ વધવાની શક્યતા: શક્તિકાંત દાસે

નવી દિલ્હીઃ સ્વિત્ઝર્લેન્ડના દાઓસમાં વિશ્વ આર્થિક મંચ (WEF)ના એક કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય આંકડાકીય કચેરી NSOના પહેલા આગોતરા અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે આગળ વધવાની શક્યતા છે. વધુમાં તેઓએ કહ્યું કે, આવનારા વર્ષોમાં ભારતની વિકાસ ગતિ અકબંધ રહેશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે CII […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code