RBIએ રેપોરેટ યથાવત રાખ્યો, લોનના હપ્તા ભરનારાઓને મોટી રાહત
નવી દિલ્હી, 5 ઓગસ્ટ 2026: દેશના લાખો લોનધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ વ્યાજદરો અંગેનો મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અસ્થિરતા અને ભૌગોલિક તણાવને ધ્યાનમાં રાખીને રેપો રેટને 5.25% […]


