ગીરના જંગલમાં જય ગિરનારીના નાદ સાથે પ્રરિક્રમાનો પ્રારંભ થશે, એક લાખ યાત્રિકો બોરદેવી પહોંચ્યા
જુનાગઢઃ ગરવા ગિરનારની ફરતે 36 કિ.મી.ની પાવનકારી લીલી પરિક્રમાનો આજે દેવઉઠી અગિયારસથી વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જોકે ઘણાબધા પદયાત્રાળુઓએ તો બે દિવસ પહેલા ગિરના જંગલમાં પ્રવેશી જય ગિરનારીના ઘોષ સાથે પરિક્રમાનો પ્રારંભ કરી દીધો હતો. તેથી એક લાખ જેટલા યાત્રાળુઓ બોરદેવી પહોંચી ગયા છે. ગિરનારની પાંચ દિવસની લીલી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. આજે દેવી […]