વિજયાદશમી નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓને વિજયાદશમી (દશેરા) પર્વની શુભેચ્છાઓ પાઠવી. તેમણે આ તહેવારને બુરાઈ પર સારપ અને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક ગણાવ્યો અને સમાજમાં સત્ય, ધર્મ, ન્યાય અને સદભાવને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું, “વિજયાદશમીના પાવન […]