1. Home
  2. Tag "reason"

તમે દિવસભર ગરમ પાણી પીવો છો? ન કરતા આવી ભૂલ,આ છે કારણ

દરેક લોકોએ પોતાની શરીરની ક્ષમતા પ્રમાણે પાણી પીવુ જોઈએ, કેટલાક લોકોને ગરમ પાણી પીવુ વધારે પસંદ હોય છે તો કેટલાક લોકોને ઠંડુ પાણી પીવાનું વધારે પસંદ હોય છે, દરેક લોકોએ તે જાણવું જોઈએ કે ગરમ પાણી પીવુ સારી વસ્તું છે પરંતુ તે દરેક લોકોએ ન પીવુ જોઈએ. કારણ કે ગરમ પાણી વધારે પીવો તો, લોહીમાં […]

ડુંગળી અને લસણની છાલ અનેક બીમારીઓથી આપી શકે છે રાહત,આ છે કારણ

જો રસોડામાં રહેલી અથવા આપણી આસપાસ રહેલી તમામ વનસ્પતિ કે લીલોતરીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે આપણને અનેક રીતે ફાયદાકારક થઈ શકે છે. લસણ અને ડુંગળીની છાલનો પણ દવા તરીકે ઉપયોગ કરી શકાય છે. મોટાભાગના કિસ્સાઓમાં લોકો તેને ફેંકી દે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે તે વિટામિન A, E અને અન્ય ઘણા […]

પતિ અને પત્ની વચ્ચે વધારે ઉંમરનો ફરક ન હોવો જોઈએ,તેની પાછળ આ છે કારણ

પહેલાના સમયમાં એવા વિચાર હતા કે પતિની ઉંમર હંમેશા પત્ની કરતા વધારે હોવી જોઈએ, આજે પણ દેશના મોટાભાગના વિસ્તારોમાં કે જ્યાં લગ્ન માટે વાતાવરણ કડક હોય છે ત્યારે આજે પણ પતિની ઉંમર વધારે હોવી જરૂરી છે. આજના સમયમાં લોકો કહે છે આ બધુ ખોટું છે પરંતુ તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. વાત એવી છે […]

ઘરમાં વાયરના ગૂંચળા, કેટલીક તસવીર છે? તો તેની અવગણના ન કરતા,આ છે કારણ

ભારતમાં આજે પણ કેટલાક લોકોના ઘર એવા છે કે જ્યાં વાયર વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. આવામાં ચોંકાવનારી વાત એ છે કે દરેક લોકોને ખબર છે કે આ રીતે ઘરમાં વાયર દેખાતા હોય તો તે ક્યારેક મોટી દુર્ધટના સર્જી શકે છે તો પણ તે લોકો દ્વારા તે વાતની અવગણના કરવામાં આવતી હોય છે અને […]

એસી ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો? તો ફટાફટ કરજો,આ છે કારણ

ગરમીની ઋતુ ભલે પૂર્ણ થવાની આરે હોય પણ ગરમીનો અનુભવ તો હજુ પણ થાય છે, માર્કેટમાં અત્યારે પણ મોટી સંખ્યામાં એસી વેચાઈ રહ્યા છે. જો તમારી પણ એસી બદલવાની કે નવું એસી ખરીદવાની ગણતરી હોય તો આ મહત્વની જાણકારી તમે જાણી લે જો. વાત એવી છે કે આગામી મહિનાથી AC સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર થવા […]

ભગવાનને કે પૂર્વજને દીવો તો કરો છો? પણ આ પાછળનું કારણ ખબર છે? જાણો

આપણા હિંદુ ધર્મમાં દરેક કામને શાસ્ત્ર, નિયમો અનુસાર કરવામાં આવે છે. તે વાતમાં કોઈ શંકા નથી કે પાણીના માટલા પાસે દીવો કરવાથી ભગવાનની કૃપા આપણા પર બની રહે છે અને પૂર્વજો પણ ખુશ રહે છે પણ દીવો કરવાની પણ એક રીત હોય છે. દીવો માત્ર કરવા માટે નથી કરવાનો હોતો. જાણકારોના કહેવા પ્રમાણે પૂજા સમયે […]

મંદિર પર ધ્વજા ફરકાવવા પાછળનું કારણ આ છે! જાણો તેના વિશે

ભારતના કોઈ પણ ખુણામાં જાવ, કે અત્યારે વિશ્વના કોઈ પણ ખુણામાં જાવ હંમેશા મંદિર પર ધ્વજા તો જોવા મળશે. આપણે સૌ તેનું માન રાખીએ છે અને તેને નતમસ્તક થઈ છે, પણ શું તમને મંદિર પર ધ્વજા કેમ હોય છે તેના વિશે જાણ છે? આ બાબતે જાણકારોનું કહેવું છે કે અથવા તેમનો અભિપ્રાય એવો છે કે […]

ઘરમાં દિવો દરરોજ કરો છો તો તેની પાછળનું કારણ ખબર છે? જાણો

આપણા હિંદુ ધર્મમાં દિવો કરવો તેને ખુબ પવિત્ર માનવામાં આવે છે, અગ્નિની આપણે દેવતા તરીકે પૂજા કરીએ છે અને તેની સાથે આપણી આસ્થા, શ્રધ્ધા અને વિશ્વાસ જોડાયેલો છે. આવામાં દરેક ઘરમાં દિવો તો થતો જ હશે. તો તેની પાછળ પણ એક કારણ છે અને તે જાણવા જેવું છે. વાત એવી છે કે એવું માનવામાં આવે […]

ખેડૂતોએ ટામેટા મોંઘા થવાની આપી ચેતવણી, જાણો તે પાછળનું કારણ

લીંબુ બાદ ટામેટા મોંઘા થવાની સંભાવના ખેડૂતોએ આપી આ બાબતે ચેતવણી જાણો શું છે તે પાછળનું કારણ અમદાવાદ:હાલના સમયમાં લીંબુના ભાવ એટલા વધી ગયા છે કે તે કોઈને પોસાય તેમ નથી. લીંબુના ભાવ કેમ વધી ગયા છે તેની પાછળનું સટીક કારણ જાણવા મળ્યું નથી પણ હવે ખેડૂતો દ્વારા એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code