1. Home
  2. Tag "reasons"

રાક્ષસ હોવા છતાં આ 5 કારણોથી રાવણનું કરવામાં આવ્યું હતું સન્માન

દશેરાના દિવસે રાવણના પૂતળાને જલાવીને બુરાઈ પર અચ્છાઈની જીતની ઉજવણી કરવામાં આવે છે. આપણે રાવણને બુરાઈનું પ્રતીક માનીએ છીએ, પરંતુ ઘણી જગ્યાએ રાવણની પૂજા કરવામાં આવે છે અને તેના મૃત્યુનો શોક કરવામાં આવે છે. દરેકમાં અચ્છાઈ અને બુરાઈ બંને હોય છે.રાવણમાં પણ માત્ર ખરાબ ગુણો જ નહોતા, તેનામાં પણ એવા અનેક ગુણો હતા જે તેને […]

પલાઠી વાળીને કેમ જમવું જોઈએ? આ છે કારણો

આપણા શાસ્ત્રમાં એટલી બધી વાતો જણાવી છે કે દરેક વ્યક્તિના જીવન પ્રારંભથી લઈને અંત સુધીની દરેક પ્રકારની વાત કરવામાં આવી છે. આવામાં જો વાત કરવામાં આવે પલાઠી વાળીને જમવાની તો, તેના વિશે પણ અનેક વાત કરવામાં આવી છે જેમાં પલાઠી વાળીને બેસવાનું અને જમવાના ફાયદા વિશે પણ જણાવવામાં આવ્યું છે. સૌથી પહેલા જો વાત કરવામાં […]

હૃદય રોગ માટે જવાબદાર છે આ કારણો,તમે પણ રાખો ધ્યાન

મોટાભાગના લોકોને અત્યારના સમયમાં ખબર જ નથી હોતી કે તેમના શરીરમાં ક્યારે કેવા પ્રકારની બીમારી આવી ગઈ, લોકોને મોટાભાગની બીમારી વિશે ત્યારે ખબર પડે છે જ્યારે મોડુ થઈ ગયું હોય છે. આવામાં જો વાત કરવામાં આવે હૃદય રોગની તો તેમાં આ કારણો છે જવાબદાર અને લોકોએ આ બાબતો પણ ધ્યાન પણ આપવું જોઈએ. અત્યાર સુધી […]

ઉપવાસ કેમ કરવો જોઈએ? આ છે તે પાછળના કારણો

ઉપવાસને આપણા દેશમાં ધર્મ સાથે જોડવામાં આવ્યો છે. તે વાતમાં કોઈ શંકા નથી કે વિશ્વાસ અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને લોકો ભગવાન માટે ઉપવાસ કરે છે અને કરવા પણ જોઈએ. પણ ઉપવાસથી શરીરને થતા ફાયદા વિશે જાણીને તમે પણ ચોંકી જશો. જાણકારોના મત અનુસાર અઠવાડિયામાં એક અથવા બે ઉપવાસ કરવાથી શરીરનું વજન, સ્વાસ્થ્ય. તંદુરસ્તી અને સ્ફૂર્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code