રાક્ષસ હોવા છતાં આ 5 કારણોથી રાવણનું કરવામાં આવ્યું હતું સન્માન
દશેરાના દિવસે રાવણના પૂતળાને જલાવીને બુરાઈ પર અચ્છાઈની જીતની ઉજવણી કરવામાં આવે છે. આપણે રાવણને બુરાઈનું પ્રતીક માનીએ છીએ, પરંતુ ઘણી જગ્યાએ રાવણની પૂજા કરવામાં આવે છે અને તેના મૃત્યુનો શોક કરવામાં આવે છે. દરેકમાં અચ્છાઈ અને બુરાઈ બંને હોય છે.રાવણમાં પણ માત્ર ખરાબ ગુણો જ નહોતા, તેનામાં પણ એવા અનેક ગુણો હતા જે તેને […]