1. Home
  2. Tag "recruitment"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની 72 જગ્યાઓ સામે 599 ઉમેદવારો મેદાને

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીના મુદ્દે ભારે વિવાદ સર્જાયા બાદ ફરીવાર કરારી અધ્યાપકોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં 72 જગ્યાઓ માટે 599 જેટલી અરજીઓ મળી છે. આ વખતે ભરતીમાં કોઈ વિવાદ ન થાય તે માટે ભારે તકેદારી રાખવામાં આવી રહી છે. અને કરારી અધ્યાપકોની ભરતી પારદર્શકતાથી થાય તે માટે અન્ય યુનિવર્સીટીના જે તે વિદ્યાશાખાના […]

બીન-સચિવાયલ કારકૂનની ભરતીના પેપર લીક કૌભાંડમાં પોલીસની 14 હજાર પાનાની ચાર્જશીટ

અમદાવાદ: રાજ્યમાં બિન-સચિવાલય કારકૂનની ભરતી માટેની સ્પર્દાત્મક પરીક્ષામાં પેપર ફુટી જતા ભારે હોબાળો મચી ગયો હતો. સરકારે પણ આ મામલે ગંભીર નોંધ લઈને પેપર લિંગ કૌભાંડમાં કડક પગલાં લેવાના નિર્દેશો કર્યા હતા. પોલીસે 33 આરોપીઓને પકડીને 56 આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ પૂર્ણ કરીને  56 આરોપીઓ સામે 14000થી વધુ પાનાનું ચાર્જશીટ દાખલ […]

PSIની ભરતી માટેની પ્રિલિમનરી પરીક્ષા 6 માર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં લેવાશે,

અમદાવાદઃ રાજ્યના યુવાનોમાં પોલીસ વિભાગમાં નોકરી મેળવવા માટેનો સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. એમાંયે પીએસઆઈની મોભાદાર નોકરી મેળવવાનું યુવકોમાં એક સ્વપ્ન હોય છે. તાજેતરમાં પીએસઆઈની ભરતી માટેની શારિરીક કસોટી લેવામાં આવી હતી. તેનું પરિણામ ગત જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવ્યું હતું. હવે બીજા તબક્કાની પ્રિલિમ પરીક્ષા આગામી તા. 6ઠી માર્ચના રોજ લેવામાં આવશે. સૂત્રોના […]

અમદાવાદમાં વિદ્યાસહાયકની ભરતીના ફોર્મ વેરિફિકેશનમાં અવ્યવસ્થા, ઉમેદવારોની લાઈનો લાગી

અમદાવાદઃ  રાજ્યમાં વિદ્યાસહાયકની ભરતીના ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ ફોર્મ વેરિફિકેશનની પ્રક્રિયા માટે અમદાવાદ,રાજકોટ, ગાંધીનગર સહિત તમામ શહેરોમાં ભારે અવ્યવસ્થા જોવા મળી હતી. તંત્રની બેદરકારીને કારણે ઉમેદવારોને હેરાન થવાનો વારો આવ્યો છે.  અમદાવાદના રાયખડ બીઆરસી સેન્ટર ખાતે ઉમેદવારોની સવારથી લાંબી લાઈનો જોવા મળી હતી. ફોર્મ વેરિફિકેશન માટે ઉમેદવારોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું છે. અમદાવાદના […]

PSIની પ્રીલિમીનરી પરીક્ષા 6ઠ્ઠી માર્ચના રોજ લેવાશે, 2.50 લાખ ઉમેદવારો કસોટી આપશે

અમદાવાદઃ યુવાનોમાં પોલીસમાં ભરતી થવાનો સૌથી વધુ ક્રેઝ જોવા મળ્યો છે. પોલીસમાં ભરતી થવા માટે શારિરીક કસોટીમાં ઉતિર્ણ થવા માટે આ વખતે યુવાનોએ ભારે મહેનત કરી હતી. ગામેગામ દોડ માટે યુવાનો પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. PSI અને LRD માટેની શારીરિક કસોટી હાલ 29મી જાન્યુઆરીએ જ સમાપ્ત થઈ. જ્યારે હવે આ શારીરિક કસોટીમાં પાસ થયેલા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી કરવાનો આખરે લેવાયો નિર્ણય

રાજકોટઃ શિક્ષણમાં પણ રાજકારણ જોવા મલી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે અને જ્યાં સુધી સત્તાધીશો ઉપર પ્રેશર ન આવે ત્યાં સુધી યોગ્ય કાર્યવાહી પણ કરતા નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ-પાંચ વર્ષથી કાયમી પ્રોફેસરોની ભરતી કરાતી […]

ગુજરાતના ઊર્જા વિભાગમાં ભરતીકાંડના આક્ષેપને પગલે મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

ગાંધીનગરઃ  ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ આમ આદમી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAPના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં […]

રાજ્યમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છતાં ત્રણ વર્ષથી વિદ્યાસહાયકોની ભરતી ન કરતા રજુઆત

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી ભરતી કરવામાં આવતી નથી આથી  ટેટ પાસ ઉમેદવારોની ધીરજ ખૂટી પડતાં રાજ્યભરના ઉમેદવારો સચિવાલય ખાતે ઊમટી પડીને વિદ્યાસહાયકની ભરતીની માગણી સાથે શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરી હતી. દરમિયાન શિક્ષણ મંત્રીએ એવી હૈયાધારણ આપી હતી કે, વિદ્યાસહાયકોની ભરતીમાં 4 ટકા વિકલાંગ માટે જરૂરી સુધારાનું […]

ગુજરાતમાં વિદ્યાસહાયકોની ભરતી 6300 નહીં પણ 3300ની જ કરાશે, ઉમેદવારોમાં રોષ

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતા જાય છે. જેમાં ટેટ અને ટાટ પરીક્ષા ઉતિર્ણ કરેલા હજારો ઉમેદવારો શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અગાઉ 6300 શિક્ષકોની ભરતી કરાશે.  એવી જાહેરાતથી ઉમેદવારોને નોકરી મળશે તેવી આશા બંધાણી હતી. પરંતુ રાજય સરકાર દ્વારા વિદ્યાસહાયકો માટે થનારી ભરતી માટેની જગ્યાની સંખ્યા એકાએક અડધી કરી નાખવામાં આવતા ઉમેદવારોમાં […]

પોલીસની ભરતીમાં દોડના નિયમોમાં ફેરફારથી ઉમેદવારોમાં નારાજગી

અમદાવાદ :  રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂ6 સંભાળ્યા બાદ વહિવટી વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં પીએસઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીની જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરી છે. બીજીબાજુ પીએસઆઈ અને એએસઆઈની  PSI – ASI ની 1382 પદો પર ભરતી પ્રક્રિયાને લઈ યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માર્ચ 2021માં પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code