1. Home
  2. Tag "Reduction"

ભારતે શક્ય તેટલી વહેલી તકે ક્રૂડ ઓઇલ આયાત પરની તેની નિર્ભરતા ઘટાડવી જોઈએઃ ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતના પ્રથમ હાઇડ્રોજન હાઇવેનું ઉદ્ઘાટન કર્યું. આ હાઇવે બનાવવાનો હેતુ ગ્રીન હાઇડ્રોજન પહેલને પ્રોત્સાહન આપવાનો અને લાંબા અંતરના માલ પરિવહનને સ્વચ્છ ઉર્જા સાથે જોડવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ, મુખ્ય રાષ્ટ્રીય હાઇવે કોરિડોર પર હાઇડ્રોજન ફ્યુઅલિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં, ગડકરીએ કહ્યું, “હાઇડ્રોજન ભવિષ્યનું ઇંધણ છે.” તેમણે માહિતી […]

મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી

મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા ભાવ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. કંપનીનું આ પગલું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દરોમાં તાજેતરના સુધારા પછી આવ્યું છે, જેના હેઠળ ઘણી આવશ્યક ખાદ્ય ચીજોને કરમુક્ત કરવામાં આવી છે અથવા નીચા ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવી છે. મધર ડેરીએ જણાવ્યું હતું કે […]

વસ્તુ અને સેવા કર સુધારાઓથી આરોગ્ય સેવાના ખર્ચમાં ઘટાડો થશે: જે.પી.નડ્ડા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યું, વસ્તુ અને સેવા કર- GST સુધારાઓથી આરોગ્ય સેવાના ખર્ચમાં ઘટાડો થશે અને લોકોનું જીવન વધુ સરળ બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં નડ્ડાએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી પેઢીના GST સુધારા આર્થિક રીતે નબળા લોકો અને મધ્યમ વર્ગ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. નડ્ડાએ કહ્યું, કર્કરોગ અને દુર્લભ […]

આગામી દિવસોમાં ડિઝલના ભાવમાં ઘટાડો થવાની શકયતા, 10 ટકા આઈસોબ્યુટેનોલ મિક્સ કરાશે

પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક હાંસલ કર્યા પછી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ હવે ડીઝલમાં 10% આઇસોબ્યુટેનોલ ભેળવવાની યોજના જાહેર કરી છે. ગડકરીના મતે, ભારતમાં ઇથેનોલ-પેટ્રોલ મિશ્રણની સફળતા પછી આ પગલું ઊર્જા અને કૃષિ ક્ષેત્ર માટે એક નવી દિશા સાબિત થઈ શકે છે. એક કાર્યક્રમમાં બોલતા, ગડકરીએ કહ્યું કે, આઇસોબ્યુટેનોલ પર […]

ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો

નવી દિલ્હી: ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો છે, જે વૈશ્વિક ઘટાડાના 61 ટકાને વટાવી ગયો છે.સંયુક્ત રાષ્ટ્રની એજન્સીનાં બાળ મૃત્યુદર અંદાજ, 2024નાં અહેવાલ અનુસાર, નવજાત મૃત્યુદરમાં પણ 70 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વૈશ્વિક સ્તરે તે 54 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રસીના વ્યાપમાં વધારો […]

દેશમાં પૂર વ્યવસ્થાપનના જોખમો ઘટાડવા આપત્તિ વ્યવસ્થાપન મંડળોને સંકલન સાધવા સૂચન કરાયું

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં દેશમાં પૂર વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં, અમિત શાહે દેશમાં પૂરના જોખમને ઘટાડવા માટે લેવામાં આવી રહેલા લાંબા ગાળાના પગલાં અને ગયા વર્ષે યોજાયેલી બેઠકમાં લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.ગઈકાલે એક નિવેદનમાં, ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, અમિત […]

RBIએ કર્યો રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો

નવી દિલ્હીઃ લોનધારકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે શુક્રવારે, મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ પોલિસી વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે હવે રેપો રેટ 6 ટકાથી ઘટીને 5.5 […]

પાકિસ્તાનના ખિસ્સા ભરતા-ભરતા ચીન બની રહ્યું છે કંગાળ! અધિકારીઓના ખર્ચમાં ઘટાડો કરો, શી જિનપિંગ

ચીન, જે એક સમયે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક હતું. હવે તે આર્થિક મંદી અને બજેટ દબાણનો સામનો કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશભરના સરકારી અધિકારીઓને મુસાફરી, ખોરાક અને ઓફિસ ખર્ચમાં ઘટાડો કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે. આ પગલું માત્ર સરકારી ખર્ચમાં શિસ્ત લાવવાની જરૂરિયાતનો સંકેત નથી આપતું, પરંતુ ચીનની આંતરિક આર્થિક મુશ્કેલીઓને […]

ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા દેશોના ટેરિફમાં ઘટાડો કરી શકે છે, શું ભારત પણ આમાં સામેલ છે?

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમની વેપાર નીતિઓને કારણે ચર્ચામાં છે. આ વખતે તેણે નવી ટેરિફ પોલિસી હેઠળ ભારત, ઈઝરાયેલ અને વિયેતનામ જેવા મહત્વના વેપારી ભાગીદારો સાથે વાતચીત શરૂ કરી છે. 2 એપ્રિલ, 2025 ના રોજ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ઇઝરાયેલ અને વિયેતનામ પર નવી આયાત જકાત (ટેરિફ) લાદવાની જાહેરાત કરી હતી, જે 9 એપ્રિલથી […]

નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યામાં ઘટાડો થયોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી ઘટીને છ થઈ હોવાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર નક્સલવાદ પ્રત્યે નિર્દય અભિગમ અપનાવીને અને સર્વાંગી વિકાસ માટે અથાક મહેનત કરીને “મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારત”નું નિર્માણ કરી રહી છે. તેમણે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code