1. Home
  2. Tag "Regional news"

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, 18 પ્લાટુને મુખ્યમંત્રીને સલામી આપી

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથ ખાતે ઉજવણી રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ધ્વજવંદન કર્યું કોવિડની ગાઇડલાઇન સાથે કાર્યક્રમનું આયોજન થયું નવી દિલ્હી: આજે સમગ્ર દેશ ભારતના 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથ ખાતે કરાઇ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજવંદન કર્યું […]

બગોદરા-ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માત, 3 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, 10 ઘાયલ

જુડોની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો બગોદરા-ધોળકા રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત આ અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત, 10 ઘાયલ નવી દિલ્હી: આજે વહેલી સવારે અમદાવાદ બગોદરા ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બગોદરા નજીક રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં 3 વિદ્યાર્થીઓ કાળનો કોળિયો બની ગયા હતા. આ ગોઝારા […]

“ભારત જેવી લોકશાહીમાં જનમાધ્યમો  પર સ્વસ્થ અને સ્વચ્છ માહિતીનું પ્રસારણ અનિવાર્ય”

ભારતીય વિચાર મંચ દ્વારા “ફેક ન્યુઝ: વૈશ્વિક સમસ્યા, સ્થાનિક નિવારણ” વિષયે  પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઇ અમદાવાદ:  “ભારત જેવી વિશાળ લોકશાહીમા જનમાધ્યમો પર સ્વસ્થ અને સ્વચ્છ માહિતીનું પ્રસારણ અનિવાર્ય છે. આજે ડિજિટલ ટેકનોલોજીના યુગમાં ફેક ન્યુઝ કે ફેક કન્ટેન્ટે એક વૈશ્વિક સમસ્યાનું સ્વરૂપ લીધું છે. વિશ્વના તમામ દેશો અને ટેક કંપનીઓ આ સમસ્યાનો હલ લાવવા ઝઝૂમી […]

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી શરૂ, 8560 સરપંચ અને 53 હજાર સભ્યો માટે થશે મતદાન

આજે ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણી રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ માટે મતદાન 53 હજાર સભ્યો માટે મતદાન નવી દિલ્હી: આજે ગુજરાત માટે ખાસ દિવસ છે. આજે ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. આજે ગુજરાતની 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ અને અને 53 હજાર સભ્યો માટે મતદાન છે. જેમાં સરપંચ પદ માટે 27200 અને 53,507 સભ્યો માટે […]

શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયુટ ઓફ નર્સિંગ ખાતે હેલિકોપ્ટર ક્રેશમાં દેહાંત પામેલા શહીદો માટે શ્રદ્વાંજલિ કાર્યક્રમ યોજાયો, સાથે રેલી પણ યોજાઇ

સીમા જન કલ્યાણ સમિતિ દ્વારા દિવંગત શહીદો માટે શ્રદ્વાંજલિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ દ્વારા પણ શ્રદ્વાંજલિ આપવામાં આવી કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ 2 મિનિટનું મૌન પાળીને આપી શ્રદ્વાંજલિ તે ઉપરાંત ભાભર શહેરમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું અમદાવાદ: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના […]

અમદાવાદના SG હાઇવે પરની ગણેશ મેરેડિયનમાં લાગી આગ, આગ પર કાબૂ મેળવવાના ફાયર બ્રિગેડના પ્રયાસો શરૂ

અમદાવાદની ગણેશ મેરેડિયનની લાગી આગ ગણેશ મેરેડિયનના 8માં માળે લાગી આગ ફાયર બ્રિગેડની ટીમનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ નવી દિલ્હી: અમદાવાદમાં આગની બીજી ઘટના બનતા આજે અમદાવાદના SG હાઇવે પર સ્થિત ગણેશ મેરેડિયન બિલ્ડિંગમાં આગ લાગી છે. ગણેશ મેરેડિયનના બ્લોક નં 8માં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદના SG હાઇવે પર આવેલી ગણેશ મેરેડિયન કોર્પોરેટ […]

અંગદાન જનજાગૃતિ માટે અંગદાન રથનો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે શુભારંભ

અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના અંગદાન રથનો થયો શુભારંભ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યો શુભારંભ તે ઉપરાંત અંગદાન જાગૃતિ માટેની શોર્ટ ફિલ્મનું પણ કર્યું લોકાર્પણ અમદાવાદ: અંગદાન એ અન્યના જીવનને પ્રજવલિત કરતું મહાદાન છે ત્યારે અંગદાન માટે જનજાગૃતિ ખૂબ જ આવશ્યક છે. આ દિશામાં રાજ્યમાં અંગદાન અંગે જન જાગૃતિ થાય તે ઉદ્દેશ્ય સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના […]

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પોલીસ સંવર્ગની 27847 જગ્યાઓ પર કરાશે ભરતી

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય પોલીસ સંવર્ગની 27847 જગ્યાઓ પર ભરતી કરાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી જાણકારી અમદાવાદ: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તેમજ કોવિડના કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડપી બને તે હેતુસર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યાઓ ભરવાનો […]

નર્મદા જીલ્લાને કુપોષણ મુક્ત કરવાના સંકલ્પ સાથે સુપોષણ માસ સપ્ટેમ્બરની રંગેચંગે ઉજવણી

અદાણી ફાઉન્ડેશન, મહિલા અને બાળ વિકાસ, આઇ.સી.ડી.એસ.ના સંયુક્ત અભિયાન દરમિયાન 1 લાખ લાભાર્થીઓને સુપોષણ હેઠળ આવરી લેવાયા અમદાવાદ: કુમળા છોડ જેવા બાળકોને કુપોષણમુક્ત કરવા માટે દેશભરમાં નિરંતર પ્રયાસો થઇ રહ્યા છે, ભારતની ભઆવિ પેઢીના સુપોષિત ઘડતરની દીશામાં સરકાર દ્વારા થઇ રહેલી પ્રવૃત્તિઓમાં અનેક સંસ્થાઓ સામેલ થઇ છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાને નિમિત્ત બનાવી તેને રાષ્ટ્રીય […]

આગામી ગાંધી જયંતિ-વિશ્વ પ્રાણી દિવસ પર રાજ્યભરના કત્લખાના બંધ રહેશે, સરકારના પરિપત્રનું પાલન કરવા સમસ્ત મહાજનનો અનુરોધ

આગામી ગાંધી જયંતિ અને વિશ્વ પ્રાણી દિવસ પર રાજ્યના દરેક કત્લખાના બંધ રહેશે તે ઉપરાંત મીટ શોપ, પોલ્ટ્રી અને ફિશ શોપ પણ બંધ રાખવાનો આદેશ અપાયો છે આ પરિપત્રનું ચુસ્તપણે પાલન થાય અને ભારતના દરેક રાજ્યોમાં તે અનુસરાય તેવો સમસ્ત મહાજને કર્યો અનુરોધ અમદાવાદ: સત્ય, અહિંસા, શાંતિ અન સદભાવના પ્રતિક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જીવન પર્યત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code