1. Home
  2. Tag "Regional news"

ભારત શોધ સંસ્થાન દ્વારા ‘ભારત-ઇઝરાયલની પ્રાચીન સંસ્કૃતિ’ વિષય પર લેક્ચરનું આયોજન

ભારત શોધ સંસ્થાન દ્વારા ભારત-ઇઝરાયલ સંસ્કૃતિ પર લેક્ચરનું આયોજન ગુજરાત યુનિવર્સિટી ખાતે 5 ઑક્ટોબરના રોજ સાંજે 6.30 કલાકે લેક્ચર યોજાશે ‘ભારત-ઇઝરાયલ, પ્રાચીન સંસ્કૃતિથી સંયુક્ત ભાવિનું નિર્માણ’ વિષય પર લેક્ચર અપાશે અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોમાં મજબૂતાઇ જોવા મળી રહી છે. જેના કેટલાક કારણો એ છે કે ઇઝરાયલમાં આશરે 15,000 ભારતીય નાગરિકો […]

ICAC આર્ટ ગેલેરી ખાતે અમદાવાદ હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન

અમદાવાદ હેરિટેજ સિટીના સ્થાપત્યોને સન્માન આપવાનો ક્રિએટિવ હેન્ડ્સ ઑફ ઇન્ડિયા અને હોબી સેન્ટર દ્વારા પ્રયાસ આગામી તારીખ 19 થી 25, સપ્ટેમ્બર દરમિયાન ICAC આર્ટ ગેલેરી, સેટેલાઇટ ખાતે અમદાવાદ હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજાશે અમદાવાદ વિષય પર ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાશે અમદાવાદ: દેશનુ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એટલે અમદાવાદ, વૈશ્વિક વિરાસતના આંગણે કળા વારસાનું સંવર્ધન કરવાનો અને […]

સ્ટેચ્યુ ઑફ યુનિટીના ચીફ મેનેજર અને અધિક કલેક્ટર ડૉ. સંજય જોષીની મસુરીના IAS ટ્રેેનિંગ એકેડમીના પ્રોફેસર તરીકે નિમણૂક

બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતનું ગૌરવ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ મેંનેજર અને અધિક કલેકટર ર્ડા. સંજય જોષીની મસુરી ખાતે આવેલ IAS ટ્રેનિંગ એકેડેમીમાં પ્રોફેસર તરીકે નિમણૂક કરાઇ રાષ્ટ્રીય કક્ષાની તાલીમી સંસ્થામાં પ્રોફેસર તરીકે નિમણૂંક મેળવનાર ર્ડા. સંજય જોષી ગુજરાત વહીવટી સેવાના પ્રથમ અધિકારી અમદાવાદ: ગુજરાત સરકારના અધિક કલેકટર ડૉ. સંજય જોષીની ભારત સરકારની લાલ બહાદુર શાસ્ત્રી […]

હું આગામી મુખ્યમંત્રીની રેસમાં નથી, નવા મુખ્યમંત્રી સાથે આગામી ચૂંટણીમાં 182 બેઠકોનું લક્ષ્ય સિદ્વ કરીશું: સી.આર.પાટીલ

નવા મુખ્યમંત્રી પદમાં તેમના નામ અંગે સી.આર.પાટીલની સ્પષ્ટતા હું મુખ્યમંત્રી પદની કોઇ જ રેસમાં નથી નવા મુખ્યમંત્રી સાથે આગામી ચૂંટણીના લક્ષ્યો સિદ્વ કરીશું શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ સર્જાઇ છે. રાજ્યપાલને મળ્યા બાદ સીએમ રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે આ જાહેરાત કરી હતી. તેમણે […]

કૃષિ ક્ષેત્રે સહકાર વધારવા નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે SoI પર હસ્તાક્ષર થયા

કૃષિ ક્ષેત્રે સહકાર વધારવા નીતિ આયોગ-ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા હસ્તાક્ષર ગુજરાત યુનિવર્સિટી અને SoI વચ્ચે SoI પર થયા હસ્તાક્ષર શૈક્ષણિક અને કૃષિ ક્ષેત્રે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ: કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહિત કરવા અને વિકાસને અનુલક્ષીને નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે સ્ટેટમેન્ટ ઑફ ઇન્ટેન્ટ (SoI) પર […]

પીએમ મોદીના આગામી જન્મદિવસ નિમિત્તે સહકારી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમના આયોજન અંગે યોજાઇ બેઠક

પીએમ મોદીના આગામી જન્મદિવસ નિમિત્તે સહકારી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ યોજાશે આ કાર્યક્રમના આયોજન કરવા અંગે સહકારિતા સંમેલન યોજાયું આખા દેશમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર આજે પણ નંબર એક પર છે: સી.આર.પાટીલ ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી તારીખ 17, સપ્ટેમ્બર 2021ના રોજ 71મો જન્મદિવસ છે ત્યારે આ જન્મદિવસ નિમિત્તે રાજ્યની સહકારી સંસ્થાઓ દ્વારા રાજ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન […]

ગુજરાત ડિફેન્સ એક્સપોના વર્ષ 2022ના 12માં સંસ્કરણનું બનશે યજમાન, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

વર્ષ 2022ના ડિફેન્સ એક્સપોનું ગુજરાત બનશે યજમાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતેથી કરી જાહેરાત વર્ષ 2022માં તા. 10 થી 13 માર્ચ દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે એક્સપો નવી દિલ્હી: ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષ ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ડિફેન્સ એક્સપોના વર્ષ 2022માં યોજાનારા 12માં સંસ્કરણનું યજમાન ગુજરાત […]

કાશ્મીર અંગેની આપણી શબ્દાવલી સુધારવી જરૂરીઃ આશુતોષ ભટનાગર

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી ખાતે જમ્મૂ કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી પર નેશનલ સિમ્પોઝિયમ યોજાયો જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટરના ગુજરાત ચેપ્ટરના સહયોગથી આ નેશનલ સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું નવી પેઢીને એલએસી કે એલઓસી પાર પણ જે ભારત છે, તેનો પરિચય કરાવવો જરૂરી: આશુતોષ ભટનાગર અમદાવાદ: જમ્મુ-કાશ્મીર અંગેની અસ્થાયી કલમ 370 હટાવાયાનાં બે વર્ષ નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર […]

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના 40 ગામોમાં સરકાર અને અદાણી ફાઉન્ડેશનનો સૂપોષણ યજ્ઞ

વિમળા અને કમળાની મુલાકાતે જીજ્ઞેશને ટટ્ટાર ચાલતો કર્યો અમદાવાદ:  ‘ખોરાકમાં  પોષણ શું ?’ મને એટલી ખબર પડે કે મોટા માણસોના છોકરા કરતા મારો જીગો શરીરે નબળો છે’બનાસકાંઠા  જિલ્લાના ચૂડમેર ગામના વિમળાને મળ્યા ત્યારે આ વાત કરી ત્યારે તેમના અવાજમાં પણ કંઇક ખૂટતું હોવાનો અહેસાસ થાય એ પહેલા જ એમણે કહયું અમે બેય માણહ આજે આ […]

નર્મદા જિલ્લામાં વન મહોત્સવમાં શ્રેષ્ઠ યોગદાન માટે અદાણી ફાઉન્ડેશનને ‘વૃક્ષ મિત્ર’ નો એવોર્ડ એનાયત થયો

નર્મદા જીલ્લામાં વન મહોત્સવમાં શ્રેષ્ઠ યોગદાન માટે અદાણી ફાઉન્ડેશનને ‘વૃક્ષ મિત્ર’ એવોર્ડ એનાયત કરાયો અદાણી ફાઉન્ડેશન 2019ના વર્ષથી નર્મદા જિલ્લામાં કુપોષણ નિર્મૂલન સહિત સામાજિક કલ્યાણના કાર્યો કરી રહ્યું છે આ કાર્યોનો ફાયદો લાભાર્થીઓ સુધી પહોંચાડવા હેતુસર ફાઉન્ડેશને 195 જેટલી મહિલાઓને સુપોષણ સંગીની તરીકે તૈયાર કરી અમદાવાદ:  મેઘકૃપાથી સદાય તરબતર રહેલા નર્મદા જિલ્લામાં 72માં વન મહોત્સવમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code