1. Home
  2. Tag "Regional news"

ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મોર્ડન માયથોલોજિકલ થ્રિલર નવલકથા ‘મૃત્યુંજય’: એવી નવલકથા જે આપને અવર્ણનીય અનુભવ કરાવશે

હવે ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મોર્ડન માયથોલોજિકલ થ્રિલર નવલકથા પ્રસ્તુત થઇ આ પુસ્તક રાજકોટના યુવા લેખક પરખ ભટ્ટ અન રાજ જાવિયા દ્વારા લખવામાં આવ્યું છે ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પુસ્તકનું પ્રકાશન થયું છે નવલકથા-શ્રેણીના પ્રથમ ભાગનું ડિજીટલ વિમોચન કરવામાં આવ્યું અમદાવાદ: ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મોર્ડન માયથોલોજિકલ થ્રિલર નવલકથા હવે પ્રસ્તુત થઇ ચૂકી છે. રાજકોટના […]

મૃત્યુંજય , મૃત જીવાત્માનો અજેય રાગ ( ભાગ -૧)

પુસ્તક પરિચય: ડૉ. શિરીષ કાશીકર “જરા વિચાર કરો,હે સપ્તર્ષિ! આર્યાવર્તના મનુષ્યો પોતાના પાલનહાર અને રક્ષક સમા દેવોને ભૂલીને દાનવોને સર્વસ્વ માની બેસશે તો સંસાર પણ એમની માફક અણઘડ,અવ્યવસ્થિત અને અવિવેકી બની જશે.આર્યાવર્ત પર દાનવોનું શાસન એટલે મહાસંહારને સામે ચાલીને નિમંત્રણ!” ઇન્દ્રે પોતાની લાક્ષણિક શૈલીમાં છણાવટ કરી.” *** ‘ વિકાર!’ યજ્ઞવેદીમાંથી નીકળતી જ્વાળાસમાન દિતિનું તેજ વિકારની […]

ગુજરાત યુનિ.ની મોકુફ રહેલી યુજીની પરીક્ષાઓ હવે 12મી એપ્રિલથી શરૂ થશે

કોરોનાના વધતા સંક્રમણને કારણ યુજીની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો બીજી તરફ યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-1ની પરીક્ષાઓ એપ્રિલ અંત સુધીમાં પૂર્ણ કરી દેવી પડે તેમ છે જેથી ગુજરાત યુનિ. દ્વારા હવે 12મી એપ્રિલથી પરીક્ષાઓ યોજવામાં આવશે નવી દિલ્હી: કોરોનાના વધતા સંક્રમણ બાદ સરકારે 10 એપ્રિલ સુધી અમદાવાદ સહિતના 8 મહાનગરોમાં સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો […]

સુરત: મોટા વરાછામાં નિર્માણાધીન ઇમારતની દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોતની આશંકા

સુરતના મોટા વરાછા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટના આ દુર્ઘટનામાં 7 થી 8 શ્રમિકો દીવાલના કાટમાળ નીચે ફસાયા આ દુર્ઘટનામાં 4 જેટલા શ્રમિકોના મોત નિપજ્યા હોવાની આશંકા સુરત: સુરતમાં મોટા વરાછાના કેદાર હાઇટ્સમાં દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટના ઘટી છે. દીવાલ ધરાશાયી થતા ત્યાં કામ કરતા 7 થી 8 શ્રમિકો દીવાલના કાટમાળ નીચે ફસાયા હતા. જેમાં […]

કોરોના ઇફેક્ટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો

કોરોના સંક્રમણ બેકાબૂ બનતા લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે આ જ કારણોસર અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં થયો ઘટાડો અમદાવાદના ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોનો લોડ ફેક્ટર 50 ટકા કરતાં પણ ઓછો થયો અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ બન્યું છે અને વધતા કોરોના સંક્રમણની માઠી અસર પ્રવાસન ઉદ્યોગની સાથે ફ્લાઇટના મુસાફરો […]

આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદી વહોરેલા ક્રાંતિકારીઓના સન્માનમાં આવતીકાલે વિરાંજલી કાર્યક્રમ યોજાશે: પ્રદીપસિંહ વાઘેલા

આઝાદીની સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદી વહોરેલા ક્રાંતિકારીઓના સન્માનમાં યોજાશે વિરાંજલી કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ડિજીટલ ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમ સુપ્રસિદ્વ કલાકાર કીર્તિદાન ગઢવી તેમજ સાઇરામ દવે દ્વારા આ કાર્યક્રમમાં પ્રસ્તુતિકરણ કરાશે અમદાવાદ: આઝાદીની સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદી વહોરેલા ક્રાંતિકારીઓના સન્માનમાં આવતીકાલે સાંજે 9 કલાકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગુજરાત ભાજપના […]

કોરોના બેકાબૂ બનતા હવે ગુજરાતમાં ધૂળેટીની ઉજવણી નહીં થઇ શકે: DGP

રાજ્યમાં સતત વધતા કોરોના કેસ વચ્ચે સરકારે લીધો નિર્ણય આ વખતે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહીં કરી શકાય લોકો હોળીની ઉજવણી કરવા માટે એકત્ર નહીં થઇ શકે: DGP અમદાવાદ: દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે આગામી મહિને આવનારી લગ્નની સિઝન તેમજ તહેવારોની ઉજવણી પર […]

વર્ષ 2019ના ગુજરાતી ફિલ્મોના પુરસ્કારની જાહેરાત: શ્રેષ્ઠ ફિલ્મ ‘હેલ્લારો’ને તો શ્રેષ્ઠ અભિનેતા તરીકે સિદ્વાર્થ રાંદેરિયાને પુરસ્કાર એનાયત કરાયો

રાજ્ય સરકારે વર્ષ 2019ના ગુજરાતી ફિલ્મોના પુરસ્કારોની કરી જાહેરાત શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ‘હેલ્લારો’ તેમજ શ્રેષ્ઠ અભિનેતા તરીકે સિદ્વાર્થ રાંદેરિયાની જાહેરાત ‘હેલ્લારો’ના દિગ્દર્શક અભિષેક શાહને શ્રેષ્ઠ દિગ્દર્શક જાહેર કરાયા અમદાવાદ: ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવા તેમજ દર્શકોમાં ગુજરાતી ફિલ્મોનું મહત્વ વધે તે હેતુસર રાજ્ય સરકારે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2018 અમલમાં મૂકી છે ત્યારે રાજ્ય સરકારે વર્ષ 2019ના […]

રાજ્યમાં સતત વધી રહ્યું છે કસ્ટોડીયલ ડેથનું પ્રમાણ, છેલ્લા 2 વર્ષમાં કુલ આટલાં લોકોના થયા મોત

રાજ્યમાં સતત વધી રહ્યા છે કસ્ટોડીયલ ડેથના કિસ્સા છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં કુલ 157 લોકોની કસ્ટોડીયલ ડેથ વર્ષ 2019માં 70 અને વર્ષ 2020માં 87 કસ્ટોડીયલ ડેથ નોંધાઇ નવી દિલ્હી: વિકાસના મોડલ રાજ્ય ગણાતા એવા ગુજરાતમાં જ્યાં એક તરફ સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ પોલીસ અત્યાચારો તેમજ કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં ઘણો […]

પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસના પત્ની સુહાસિનીબેનનું નિધન, રિવોઇ પરિવારે પાઠવી શ્રદ્વાંજલિ

અમદાવાદ: ગુજરાતના પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસના ધર્મપત્ની સુહાસિનીબેન વ્યાસનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું. પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસના પત્નીનું નિધન થતા રાજકીય આગેવાનોએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ સુહાસિનીબેન વ્યાસના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે ટ્વિટરના માધ્યમથી તેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code