1. Home
  2. Tag "Regional news"

રાજ્ય સરકારનો નિર્ણય: માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો-કર્મચારીઓને ફાજલનું રક્ષણ અપાશે

રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો માટે લેવાયો નિર્ણય રાજ્ય સરકારે ફાજલનું રક્ષણ આપવાનો હિતકારી નિર્ણય લીધો હવે શિક્ષકો કે કર્મચારીઓને ફાજલ પડતા નોકરી ગુમાવવાની ચિંતા નહીં રહે ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો તથા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શિક્ષકો કે […]

દૂધસાગર ડેરીના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરીની થશે વરણી, વિપુલ ચૌધરીનો પરાજય

મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની હાર પરિવર્તન પેનલનો વિજય થતા હવે દૂધસાગર ડેરીના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી થશે આ ચૂંટણીમાં 1129માંથી 1119 સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું મહેસાણા: મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાઇ હતી. વિપુલ ચૌધરીની વિકાસ પેનલ તેમજ અશોક ચૌધરીની પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. આજે આ ચૂંટણીના 15 […]

રાજ્યના વાહન ચાલકોને સરકારે આપી આ મોટી રાહત, વાંચો વિગતો

રાજ્યના વાહનચાલકો માટે એક રાહતના સમાચાર આરસી બૂક તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોની વેલીડિટી 31 માર્ચ સુધી લંબાવાઇ આ માટે રાજ્યના વાહનવ્યવહાર કમિશનરની કચેરીએ નવો આદેશ રજૂ કર્યો ગાંધીનગર: વાહનચાલકો માટે એક રાહતના સમાચાર છે. કોરોના વાયરસની મહામારીને કારણે આરસી બૂક તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોની વેલીડિટી 31 માર્ચ, 2021 સુધી લંબાવાઇ છે. અગાઉ કાચા […]

ગુજરાતમાં ત્રણ દિવસીય સંઘની સમન્વય બેઠક યોજાશે, સંઘના વડા મોહન ભાગવત, જે.પી.નડ્ડા રહેશે ઉપસ્થિત

ગુજરાતમાં આવતીકાલથી સંઘની સમન્વય બેઠક યોજાશે આ બેઠકમાં સંઘની 39 જેટલી ભગિની સંસ્થાઓમાં રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે આ બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત, ભૈયાજી જોશી ઉપસ્થિત રહેશે. સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત રહેશે ગાંધીનગર: ગુજરાતમાં આગામી 5 જાન્યુઆરીથી સંઘની સમન્વય બેઠક યોજાશે. આ બેઠકમાં સંઘની 39 જેટલી ભગિની સંસ્થાઓમાં રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત […]

રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ બાદ સીએમ રૂપાણીનું નિવેદન, તંત્ર દરેક રીતે સજ્જ

રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ બાદ સીએમ રૂપાણીનું નિવેદન રાજ્ય સરકાર આ અંગે સંપૂર્ણપણે સજ્જ છે રાજ્ય સરકારના નિષ્ણાત લોકો આ સ્ટ્રેનની જાગૃતતા માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે ગાંધીનગર: કોરોના વાયરસનું સંક્રમણ હવે નિયંત્રણમાં આવી રહ્યું છે ત્યારે હવે વેક્સીન ક્યારે આવશે તે અંગે રાહ જોવાઇ રહી છે. વેક્સીનેશન પૂર્વે ડ્રાય રનનો ગુજરાતમાં પ્રારંભ […]

જનતાની સુખાકારી માટે રાજ્ય સરકાર અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ 1 હજાર નવી બસ ખરીદશે

નવા વર્ષના પ્રારંભમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને આપી ભેટ રાજ્ય સરકાર જનતાની સુખાકારી માટે 1 હજાર નવી બસ ખરીદશે આ નવી 1000 બસ અદ્યતન ટેક્નોલોજી બીએસ-6થી સજ્જ હશે ગાંધીનગર: વર્ષ 2021ના પ્રારંભમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને ભેટ આપી છે. રાજ્ય સરકાર નાગરિકોની સુખાકારી માટે 1000 નવી બસ ખરીદશે. 1000 બસ […]

યુપી-એમપી બાદ ગુજરાત સરકારની પણ લવ જેહાદ વિરુદ્વ કાયદો લાવવાની તૈયારી

યુપી અન મધ્યપ્રદેશ બાદ ગુજરાત સરકાર પણ લવ જેહાદ વિરુદ્વ કાયદો લાવશે આ કાયદા હેઠળ દોષિત વિરુદ્વ કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઇ હશે અધ્યાદેશ દ્વારા આ કાયદાને લાગુ કરવા અંગે પણ વિચાર ગાંધીનગર: સમગ્ર દેશના અનેક ભાગમાં વારંવાર બનતા લવ જેહાદના કિસ્સા બાદ દેશના યુપી અને મધ્યપ્રદેશની જેમ ગુજરાત સરકાર પણ લવ જેહાદ કાયદો લાવવાની તૈયારી […]

BRTS મુસાફરો માટે સારા સમાચાર, તંત્ર આ નિર્ણય લઇ શકે છે

અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂમાં 1 કલાકની છૂટ અપાયા બાદ તંત્ર લઇ શકે છે નિર્ણય હવે શહેરમાં BRTS રાતના 7ને બદલે 8 વાગ્યા સુધી દોડાવી શકે છે આ અંગે તંત્રે વિચારણા હાથ ધરી છે, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય અમદાવાદ: શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસથી રાત્રી કર્ફ્યૂના સમયમાં એક કલાકની છૂટ આપવામાં આવી છે. અગાઉ રાતના 9 થી […]

વર્ષ 2021ના પ્રથમ દિવસે સીએમ રૂપાણી રાજ્યના 5 બસ સ્ટેશનનું કરશે ઇ-લોકાર્પણ

ગુજરાતની જનતાને પરિવહનની શ્રેષ્ઠ સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્વ રાજ્યમાં નવનિર્મિત 5 બસ સ્ટેશન-1 ડેપો-વર્કશોપનું સીએમ વિજય રૂપાણી કરશે ઇ-લોકાર્પણ રાજ્યમાં તૈયાર થનારા નવા 10 બસ સ્ટેશનોનું પણ સીએમ રૂપાણી ઇ-ખાતમુહૂર્ત કરશે ગાંધીનગર: ગુજરાતની જનતાને પરિવહનની શ્રેષ્ઠ સુવિધા અને સેવાઓ આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્વ છે ત્યારે રાજ્યમાં નવનિર્મિત 5 બસ સ્ટેશન અને 1 ડેપો-વર્કશોપનું […]

વિશ્વના 30 દેશો બાદ હવે અમદાવાદમાં પણ જોવા મળ્યું રહસ્યમયી મોનોલીથ, સર્જાયું રહસ્ય

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં મોનોલીથ દેખાતા રહસ્ય સર્જાયું વિશ્વના 30 દેશોમાં પણ આ પ્રકારનું રહસ્યમયી મોનોલીથ જોવા મળ્યું જો કે કોઇ મૂકી ગયું, ક્યારે મૂકી ગયું એ વિશેનું રહસ્ય હજુ પણ અકબંધ અમદાવાદ: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં એક ચમકતા સ્તંભે (મોનોલીથ) કુતુહૂલ સર્જર્યું છે. અહીંયા નવાઇ પમાડે તેવી વાત એ છે કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code