જગવિખ્યાત સોમનાથ મંદિર નજીકના સ્કંદ પુરાણના ઇતિહાસને જીવંત કરાશે
સોમનાથ નજીકના સ્કંદ પુરાણના ઇતિહાસને જીવંત કરાશે સ્કંદ પુરાણમાં દર્શાવેલા સ્થળોની શોધખોળના પ્રયાસો કરાશે સોમાનાથ ટ્રસ્ટના ચેરમેન પીએમ મોદીએ આ માટે સહમતિ દર્શાવી છે ગાંધીનગર: સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પીએમ મોદી બન્યા છે. સોમનાથમાં આવેલા પ્રભાસ તીર્થના જેટલા સ્થળો સ્કંદ પુરાણમાં દર્શાવવામાં આવ્યા છે તે તમામની શોધખોળનો પ્રયાસ કરવામાં આવશે. પીએમ મોદીએ આ માટે સહમતિ […]