1. Home
  2. Tag "Regional news"

સોમનાથના સમુદ્રમાં કાચની ટનલ આકાર પામશે, પ્રવાસીઓ નિહાળી શકશે દરિયાઇ જીવસૃષ્ટિ

પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ સોમનાથમાં વિકાસ કાર્યો શરૂ સોમનાથમાં વિવિધ વિકાસ કાર્યો માટે 300 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ સમુદ્રમાં એક કાચની ટનલનું નિર્માણ કરવામાં આવશે પ્રભાસ પાટણ: પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ અહીંયા વિકાસ કાર્યો હાથ ધરવાની કવાયત શરૂ થઇ થઇ છે. જે અંતર્ગત 300 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી […]

રાજ્યના ચારેય શહેરમાં રાત્રી કર્ફ્યૂ પર 31 જાન્યુઆરી બાદ મળી શકે છૂટછાટ

સમગ્ર રાજ્યમાં હવે કોરોના સંક્રમણ ઘટતા રાત્રી કર્ફ્યૂમાં મળી શકે છૂટછાટ હવે તબક્કાવાર રાત્રિ કર્ફ્યૂમાં 31 જાન્યુઆરી બાદ છૂટછાટ મળી શકે છે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યા સંકેત અમદાવાદ: સમગ્ર રાજ્યમાં હાલ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ છે. જો કે હવે રાજ્ય અને […]

ગુજરાત બજેટ 2021: 1 માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે

1લી ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ રજૂ કરશે ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઇને આખરી તૈયારીઓ ચાલી રહી છે 1 માર્ચ, 2021થી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે ગાંધીનગર: ફેબ્રુઆરી મહિનો જનતા માટે ખૂબજ મહત્વનો છે કારણ કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ રજૂ કરશે. તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા પણ બજેટની તૌયરીઓ શરૂ […]

રાજ્ય સરકારનો અગત્યનો નિર્ણય, ધો.9 અને 11ના વર્ગો 1લી ફેબ્રુઆરીથી શરૂ કરાશે

રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં લેવાયો અગત્યનો નિર્ણય રાજ્યમાં 1લી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરાશે શિક્ષણ વિભાગે જાહેર કરેલી SOPનું ફરજીયાત પાલન કરવું પડશે ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હવે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવામાં આવશે. ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં […]

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ઘસારો વધતા ઑનલાઇન ટિકિટની મર્યાદા હટાવાઇ

કોરોના મહામારી દરમિયાન 8 મહિના માટે પ્રવાસન સ્થળ બંધ રખાયું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો સતત વધતો ઘસારો જોઇને SOUમાં ટિકિટની મર્યાદા 2500થી વધારીને 7 હજાર કરાઇ નર્મદા: કોરોના મહામારી દરમિયાન લોકપ્રિય પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઑફ યુનિટી 8 મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઑફ યુનિટીને 31 ઑક્ટોબર 2020ના રોજ પીએમ દ્વારા […]

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં કરશે અભિવૃદ્વિ

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પર્વની પરેડમાં ગુજરાત ફરી છવાશે રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્વ મોઢેરાનું સૂર્યમંદિર છવાશે 60 જેટલા કલાકારોએ 3 મહિનાની મહેનતથી આ ટેબ્લો સજાવ્યા છે અમદાવાદ: પ્રજાસત્તાક દિવસની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્વ મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્વિ કરશે. ઉત્કૃષ્ટ […]

ફેન્સી નંબરની થઇ હરાજી, શોખીનોએ 9 નંબર 1.94 લાખમાં ખરીદ્યો, આ નંબર માટે પણ થઇ હરાજી

અમદાવાદ આરટીઓ ખાતે નવી સીરિઝ માટે થઇ હરાજી ફેન્સી નંબરના શોખીનોએ પસંદગીના નંબર માટે 1 લાખથી વધુ રૂપિયા આપ્યા 125 જેટલા અરજદારોએ પસંદગીનો નંબર મેળવવા માટે અરજી કરી હતી અમદાવાદ: અમદાવાદ આરટીઓ ખાતે કારની હાલની સિરીઝ GJ-01-WA પૂર્ણ થઇ ચૂકી છે ત્યારે તાજેતરમાં નવી સિરીઝ GJ-01-WB શરૂ કરવામાં આવી છે. આ સીરિઝ માટે કરવામાં આવતા […]

ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ઓનલાઇન પ્રક્રિયામાં એરર આવે તો આ રીતે જાતે જ કરો ઑનલાઇન બેકલોગ

ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ઓનલાઇન પ્રક્રિયામાં એરર આવે છે ? તો તમે અહીંયા આપેલી પ્રક્રિયાથી ઑનલાઇન બેકલોગ કરી શકો છો અહીંયા આ માટેની સંપૂર્ણ પ્રક્રિયા વાંચો ગાંધીનગર; વાહનચાલકો ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઇન રિન્યૂ કરી શકે છે અને ડુપ્લિકેટ લાઇસન્સ પણ મેળવી શકે છે. જો કે ઓનલાઇન પ્રક્રિયા કરવામાં કોઇ એરર આવી રહી છે તો સૌથી પહેલા તમારું […]

હિંદી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તક ‘હિન્દુત્વ’નું ઑનલાઇન વિમોચન યોજાશે

હિંદી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તક હિન્દુત્વનું ઑનલાઇન પુસ્તક વિમોચન યોજાશે આવતીકાલે એટલે કે તારીખ 22 જાન્યુઆરીના રોજ સાંજે 4.00 કલાકે યોજાશે કાર્યક્રમ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પુસ્તકનું વિમોચન કરશે અમદાવાદ: ગુજરાતી, સંસ્કૃત તેમજ અન્ય આધુનિક ભાષાઓના સંવર્ધન અને વિકાસને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે વર્ષ 1981માં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થઇ હતી. ગુજરાત સાહિત્ય […]

પાસપોર્ટમાં સુધારા-વધારા કરાવવા હવે નહીં લેવી પડે અપોઇન્ટમેન્ટ

પાસપોર્ટમાં સુધારા વધારા માટે હવે અરજદારોને નહીં પડે મુશ્કેલી હવે તેઓ સોમવારથી શુક્રવાર પાસપોર્ટ ઓફિસ અપોઇન્ટમેન્ટ લીધા વગર જઇ શકશે નવા રિજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ અરજદારો ગમે ત્યારે મળી શકે તેવો નિર્ણય લીધો છે અમદાવાદ: પાસપોર્ટમાં ક્યારેક સુધારા વધારા કરાવવા દરમિયાન અરજદારોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જો કે હવેથી અરજદારોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code