સોમનાથના સમુદ્રમાં કાચની ટનલ આકાર પામશે, પ્રવાસીઓ નિહાળી શકશે દરિયાઇ જીવસૃષ્ટિ
પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ સોમનાથમાં વિકાસ કાર્યો શરૂ સોમનાથમાં વિવિધ વિકાસ કાર્યો માટે 300 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ સમુદ્રમાં એક કાચની ટનલનું નિર્માણ કરવામાં આવશે પ્રભાસ પાટણ: પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ અહીંયા વિકાસ કાર્યો હાથ ધરવાની કવાયત શરૂ થઇ થઇ છે. જે અંતર્ગત 300 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી […]