1. Home
  2. Tag "Regional news"

રાજ્યમાં હવે મધ્યાહન ભોજનના અનાજનું વિતરણ 31મી ડિસેમ્બર સુધી કરાશે

કોરોનાને લીધે સ્કૂલો બંધ હોવાથી ઓગસ્ટથી મધ્યાહન ભોજનનું અનાજ વિતરણ બંધ હતું જો કે હવે કોર્પોરેશન દ્વારા આજથી ફરી અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું 31મી ડિસેમ્બર સુધી વાલીને સસ્તા અનાજની દુકાન પરથી અનાજનું વિતરણ થશે ગાંધીનગર; કોરોનાને લીધે સ્કૂલો બંધ હોવાથી બાળકોના વાલીને નિયમ અનુસાર મધ્યાહન ભોજનનું અનાજ વિતરણ કરવામાં આવે છે જે ઓગસ્ટથી આપવામાં […]

માસ્ક ના પહેરવા બદલ લોકો પાસેથી 116 કરોડના દંડની વસૂલાત: હાઇકોર્ટમાં સરકારનો રિપોર્ટ

હાઇકોર્ટમાં કોરોનાને લઇને થયેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી થઇ કોવિડ દરમિયાન નિયમોના પાલનને લઇને સરકારે રિપોર્ટ રજૂ કર્યો માસ્ક ના પહેરવા બદલ લોકો પાસેથી 116 કરોડનો દંડ વસૂલાયો અમદાવાદ: આજે હાઇકોર્ટમાં કોરોનાને લઇને થયેલી સુઓમોટો અરજીના મામલે સુનાવણી કરવામાં આવી હતી. તેમાં નિયમોના પાલન મુદ્દે સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં અનેક ખુલાસા થયા […]

આજે બીસીસીઆઇની એજીએમ યોજાશે, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજીવ શુક્લાના નામ પર લાગી શકે છે મહોર

આજે અમદાવાદ ખાતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એજીએમ યોજાશે આ એજીએમમાં કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાની પસંદગી બીસીસીઆઇના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે થઇ શકે આ બેઠકમાં અગાઉ આ માટેની સંપૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે અમદાવાદ: આજે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એજીએમ યોજાવા જઇ રહી છે. આ એજીએમ બેઠક પર સૌ કોઇની નજર મંડાયેલી છે. બીસીસીઆઇના રાજકારણમાં […]

કોરોનાથી સ્વસ્થ થયા બાદ ગુલિયન બારી સિન્ડ્રોમે દેખા દીધી, 10 દર્દીઓના હાથ-પગ લકવાગ્રસ્ત

કોરોનાના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ બાદ હવે ગુલિયન બારી સિન્ડ્રોમે ચિંતા વધારી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવા દસ કેસ આવ્યા છે આ જૂની બીમારી છે જેમાં હાથ-પગ લકવાગ્રસ્ત થઇ જાય છે અમદાવાદ: કોરોના મટ્યા બાદ કેટલાક દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ નામની બીમારીએ દેખા દીધી હતી અને હવે મ્યુકોરમાઇકોસિસ બાદ ગુલિયન બારી સિન્ડ્રોમ નામના રોગે ચિંતા વધારી છે. રાજ્યમાં અમદાવાદ અને […]

અમદાવાદ: ‘ભારત મંથન 2.0’ સાહિત્ય ઉત્સવનું ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે આયોજન

આ વર્ષે ‘ભારત મંથન-2.0’ સાહિત્ય ઉત્સવનું 25 ડિસેમ્બરે આયોજન આ વર્ષે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાશે કાર્યક્રમ કોરોનાની ગાઇડલાઇન્સને અનુરૂપ મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહેશે બાકીના મોટી સંખ્યામાં લોકો લાઇવ પ્રસારણમાં ઑનલાઇન જોડાશે અમદાવાદ: પુસ્તકને મનુષ્યનો સૌથી શ્રેષ્ઠ મિત્ર કહેવામાં આવે છે અને પુસ્તક તથા સાહિત્યનું વાચન એક સરેરાશ વ્યક્તિને ઉચ્ચસ્તરે લઇ જાય છે […]

અમદાવાદ: સોસાયટીઓએ 50 કિલોથી વઘુ કચરો હશે તો જાતે જ નિકાલ કરવો પડશે

અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે કચરા વિભાજનને લઇને નોટિસ જાહેર કરી 50 કિલોથી વધુ કચરો હશે તો સોસાયટીઓએ જાતે જ નિકાલ કરવો પડશે 30 દિવસની અંદર પોતાના ઘન કચરાને વિભાજીત કરવો પડશે અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે કચરાને વિભાજનને લઇને એક નોટિસ જાહેર કરી છે. સોલિડ વેસ્ટ વિભાગે શહેરી વિસ્તારોની સોસાયટીઓ તેમજ કોમર્શિયલ એકમોમાં […]

કોરોના મહામારી વચ્ચે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનને લઇને રાજ્ય સરકાર આજે કરી શકે છે નિર્ણય

કોરોના મહામારી વચ્ચે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે કેબિનેટ બેઠકમાં આ પતંગ મહોત્સવના આયોજનને લઇને થશે ચર્ચા કોરોના મહામારીને લઇને મહોત્વના આયોજનને લઇને સરકાર પણ દ્વિધામાં ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળનારી છે. આ કેબિનેટ બેઠકમાં આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. પતંગ મહોત્સવના […]

રસીકરણ અભિયાન: ગુજરાતમાં એક જ દિવસમાં 15 લાખ લોકોને રસી અપાય તેવી સંભાવના

ભારતમાં જાન્યુઆરી 2021થી વેક્સીન આપવાનું કામ શરૂ થઇ શકે છે ગુજરાતમાં એક જ દિવસમાં 15 લાખ કરતાં વધુ રસી અપાઇ શકે છે રાજ્યમાં વેક્સીન આપવા માટે 15,000 વેક્સીનેટર ઉભા કરવામાં આવ્યા છે ગાંધીનગર: કોરોનાની વેક્સીન હવે ટૂંક સમયમાં આવી શકે છે ત્યારે ગુજરાત સરકારે દાવો કર્યો છે કે એકવાર વેક્સીન આવ્યા પછી એક જ દિવસમાં […]

રાજકોટ એઇમ્સ હોસ્પિટલના 50 વિદ્યાર્થીની પ્રથમ બેચનો સીએમ રૂપાણી- આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કરાવ્યો ઇ-શુભારંભ

એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ આજથી મેડિકલ કોલેજની 50 વિદ્યાર્થીઓની બેચ શરૂ કરાઇ કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને ગુજરાતના સીએમ રૂપાણીએ કરાવ્યો શુભારંભ રાજકોટ: કેન્દ્ર સરકારે ગુજરાતમાં પ્રથમ રાજકોટને એઇમ્સ હોસ્પિટલની ફાળણવી કરવામાં આવી છે ત્યારે એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી આજથી મેડિકલ કોલેજની 50 વિદ્યારીથીઓની […]

નિર્ણય: વર્ષ 2023થી 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ અપાશે

ખાનગી સ્કૂલોમાં પ્રી-પ્રાઇમરીના એડમિશન વચ્ચે સરકારની સ્પષ્ટતા વર્ષ 2023થી 1લી જૂને 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ અપાશે જો કે 1લી જૂને બાળકને 6 વર્ષ પૂરા નહીં થયા હોય તો શાળામાં પ્રવેશ નહીં મળે ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે હાલમાં ખાનગી સ્કૂલોમાં પ્રી-પ્રાઇમરીના એડમિશન ચાલી રહ્યા છે ત્યારે જૂનિયર અને સિનિયર કેજીમાં બાળકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code