1. Home
  2. Tag "Regional news"

‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઈનીંગ’ પુસ્તકનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે વિમોચન

‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઈનીંગ’ પુસ્તકનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે વિમોચન દિલીપભાઇ દેશમુખ ‘દાદાના શરીરમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમણે લોકોમાં અંગદાનની વૃત્તિ વધે તે માટે પુસ્તક તૈયાર કર્યું અંગદાન એ મોટામાં મોટું દાન હોવાથી અંગદાનની વૃત્તિ વધે તે આવશ્યક છે: ભાજપ પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ અમદાવાદ: દિલીપભાઈ દેશમુખ ‘દાદા’ના શરીરમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. […]

એન.આઈ.એમ.સી.જે. દ્વારા અંતઃકરણ અને પોડકાસ્ટ પ્લેટફોર્મ ‘નિનાદનો’ પ્રારંભ

NIMCJ દ્વારા અંત:કરણ અને પોડકાસ્ટ પ્લેટફોર્મ ‘નિનાદ’નો પ્રારંભ વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન અને ન્યુઝ૧૮ નવી દિલ્હીના ઈનપુટ એડિટર શ્રી અમિતાભ સિંહા દ્વારા કરાયું ઑનલાઇન લોન્ચિંગ અંતઃકરણ એક ઓનલાઈન વેબસાઇટ છે જે સંપૂર્ણ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ થકી ચલાવવામાં આવે છે અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન […]

કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોની જવાબદારી માટે ડેટા એકત્ર કરવાની સેવાભારતી સંસ્થાની પહેલ, આપ પણ થાઓ સહભાગી

કોરોના મહામારી દરમિયાન ક્ષત વિક્ષીત થયેલા પરિવારો માટે સેવાભારતી સંસ્થા, ગુજરાતની પહેલ માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની સામાજીક જવાબદારી માટે સંસ્થા રીયલ ડેટા એકત્ર કરી રહી છે તમે પણ પરિચિત ગ્રૂપ, સગા સ્નેહી સંપર્કમાં હોય તેમને મોકલાવીને માહિતી એકત્ર કરવાના પ્રયાસમાં સહભાગી થઇ શકો છો અમદાવાદ: કોરોના ની વૈશ્વિક મહામારી માનવ સમાજ માટે મોટો પડકાર બની […]

જૂનાગઢનો તાજમહલ ટૂંક સમયમાં નવા રંગરૂપમાં જોવા મળશે, 60 % રિનોવેશન પૂર્ણ

રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા હાલમાં હેરિટેજ ઇમારતોના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે હાલમાં જૂનાગઢના ઐતિહાસિક ધરોહર ઉપરકોટ કિલ્લાનું રિનોવેશન ચાલી રહ્યું છે રિનોવેશનની કામગીરી હજુ ત્રણથી ચાર મહિના ચાલશે જૂનાગઢ: રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા વર્તમાન સમયમાં હેરિટેજ ઇમારતોને તેના મૂળ સ્વરૂપે લાવવા અને તેના સંરક્ષણ અને જતન માટે તેના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. જૂનાગઢના […]

ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે થઇ શકે છે ચોમાસાનું આગમન

અમદાવાદ: દેશમાં ચોમાસાના આગમનને લઇને હવામાન વિભાગે એવું પૂર્વ અનુમાન જાહેર કર્યું હતું કે, દેશમાં ચોમાસુ 31 મેના રોજ શરૂ થશે. ચોમાસાના આગમનને લઇને વાતાવરણ સાનુકૂળ હતું પરંતુ પશ્વિમી પવન નબળા પડતા ચોમાસુ 31 મે ના બદલે હવે 3 જૂનના રોજ બેસે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન […]

રાજ્યનો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગ ફરીથી બેઠો થશે, રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

રાજ્ય સરકારે ટૂર્સ-ટ્રાવેલ્સ સંચાલકો માટે લીધો મહત્વનો નિર્ણય ટૂર્સ-ટ્રાવેલ્સ ઉદ્યોગને 3 મહિના સુધી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી રાજ્ય સરકારના આ નિર્ણયથી ટૂર્સ-ટ્રાવેલ્સ ઉદ્યોગ ફરીથી બેઠો થઇ શકશે અમદાવાદ: કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા લાદવામાં આવેલા આશિંક લોકડાઉન અને અન્ય નિયંત્રણોને કારણે અનેક વેપાર-ધંધા પંડી ભાગ્યા છે. તેમાંથી ટૂર્સ-ટ્રાવેલ્સ બિઝનેસ પણ બાકાત નથી. ટૂર્સ અને ટ્રાવેલ્સ […]

ગુજરાતમાં કોવિન એપ પરથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે: ડૉ. જયંતિ રવિ

હવે દેશમાં 18-44 વર્ષના લોકો ઑનલાઇન રજીસ્ટ્રેશન વગર રસી લઇ શકશે જો કે ગુજરાતમાં રસીકરણ માટે કોવિન એપ પરથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત કે ગુજરાતમાં તો રસી લેવા માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે: ડૉ. જયંતિ રવિ ગાંધીનગર: સમગ્ર દેશમાં હવે કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે ત્યારે હવે એવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે […]

સમાચારોને રોચક બનાવવા પણ સત્ય અને તથ્યને તો વળગી જ રહેવું

પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે તંત્રી પ્રણવ ગોલવેલકરે સંવાદ સાધ્યો NIMCJ દ્વારા મુદ્રણ માધ્યમમાં પરિવર્તન અને પડકાર મુદ્દા પર ચર્ચાનુ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું પ્રસારણ સંસ્થાના ફેસબુક પેજ પરથી લાઈવ કરવામાં આવ્યું હતું અમદાવાદ: “આજના સોશિયલ મીડિયા ના જમાનામાં વાચકને અખબાર સાથે જોડી રાખવા અને તેને સમાચાર વાચવામાં વ્યસ્ત રાખવા માટે સમાચારમાં થોડું મનોરંજનનું તત્વ, રોચક્તા […]

માનવતા હજુ મરી પરવારી નથી

શૈલેષ સગપરિયા અમદાવાદ: સુરતનો અંકિત પડશાલા જ્યારે 12મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે એના પિતાનું અવસાન થયું. નાના ભાઈ-બહેન સહિતના પરિવારની જવાબદારી આ 17 વર્ષના છોકરા પર આવી. અંકિતના પિતા મહિને 4000 જેવું કમાતા એટલે બચત તો નહોતી ઉલટાનું એક વર્ષનું મકાન ભાડું પણ ચૂકવવાનું બાકી હતું. અંકિતે હિમત હાર્યા વગર ઘરની જવાબદારીઓ સંભાળી લીધી […]

ગુજરાત સરકાર આંશિક લોકડાઉનની સમય મર્યાદા વધારે તે આવશ્યક: IMA

IMAએ ગુજરાત સરકારને આંશિક લોકડાઉન વધારવા કરી અપીલ આંશિક લોકડાઉન વધારવાથી કોરોનાના કેસ કાબૂમાં રહેશે અત્યારસુધીના નિયંત્રણોથી કોરોનાના કેસમાં પણ ઘટાડો થયો છે અમદાવાદ: ગુજરાતમાં મિનિ લોકડાઉન અને અનેક નિયંત્રણો બાદ સ્થિતિ કાબૂમાં આવી છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને મિનિ લોકડાઉન લંબાવવાની હિમાયત કરી છે. IMAએ મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code