‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઈનીંગ’ પુસ્તકનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે વિમોચન
‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઈનીંગ’ પુસ્તકનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે વિમોચન દિલીપભાઇ દેશમુખ ‘દાદાના શરીરમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમણે લોકોમાં અંગદાનની વૃત્તિ વધે તે માટે પુસ્તક તૈયાર કર્યું અંગદાન એ મોટામાં મોટું દાન હોવાથી અંગદાનની વૃત્તિ વધે તે આવશ્યક છે: ભાજપ પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ અમદાવાદ: દિલીપભાઈ દેશમુખ ‘દાદા’ના શરીરમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. […]