1. Home
  2. Tag "Registered"

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા

નવી દિલ્હીઃ આ વખતે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં કુલ 15.13 લાખ  શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે GMVN ગેસ્ટ હાઉસનું બુકિંગ આઠ કરોડને વટાવી ગયું છે. પ્રવાસન મંત્રીનું કહેવું છે કે, આ વખતે ચારધામ યાત્રા અગાઉની યાત્રાનો રેકોર્ડ તોડશે. પ્રવાસન મંત્રી સતપાલ મહારાજે કહ્યું હતું કે, […]

કચ્છમાં ફરી એકવાર ધરા ધણધણી, ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ

કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિમી દૂર નોંધાયું ભૂકંપથી લોકોમાં ફેલાયો ભય આઠેક દિવસ પણ ભૂકંપના બે આંચકા નોંધાયા હતા અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. કચ્છના ભચાઉમાં ધણા ધણધણતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.9 નોંધાઈ હતી. જ્યારે કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિમી દુર નોંધાયું હતું. ભૂકંપના આ […]

સહારા પોર્ટલ પર અત્યાર સુધીમાં 7 લાખથી વધુ રોકાણકારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું,અમિત શાહે 18 જુલાઈએ કરી હતી તેની શરૂઆત

દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા સહારા પોર્ટલ જે ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું હતું તે હવે ધીમે ધીમે પૂર્ણ થઈ રહ્યું છે. સહારા ગ્રૂપની ચાર સહકારી મંડળીઓમાં તેમની થાપણો પાછી મેળવવા માટે આ સંદર્ભે શરૂ કરાયેલા પોર્ટલ પર અત્યાર સુધીમાં સાત લાખ રોકાણકારોએ નોંધણી કરાવી છે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ […]

ચારધામ યાત્રા માટે 13 લાખ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

દહેરાદુન : ઉત્તરાખંડમાં ભક્તોની આસ્થાના કેન્દ્ર ગંગોત્રી, યમુનોત્રીના દ્વાર ખુલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. અલકનંદાના કિનારે બિરાજમાન દેવાધિદેવ મહાદેવના દ્વાર પણ ભક્તો માટે ખુલવા જઈ રહ્યા છે, તો બીજી તરફ મંદાકિનીના કિનારે ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામ તરીકે ઓળખાતા બદ્રીનાથના દ્વાર પણ કિનારે ખુલવા જઈ રહ્યા છે..ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ રવાના […]

હૈદરાબાદમાં બે જગ્યાએ મતદાર યાદીમાં ઓવૈસીનું નામ નોંધાયેલું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

બેંગ્લોરઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં બે વિધાનસભા મતવિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ જી નિરંજને દાવો કર્યો છે કે, ઓવૈસીનું નામ રાજેન્દ્ર નગર ઉપરાંત ખૈરતાબાદ વિધાનસભા ક્ષેત્રોમાં નોંધાયેલ છે. બંને મતવિસ્તારની મતદાર યાદી ચૂંટણી પંચની વેબસાઈટ […]

મોરબી દુર્ઘટનાઃ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનાને પગલે મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ હોસ્પિટલમાં દાખલ પીડિતોની મુલાકાત લીધી હતી. દરમિયાન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા જવાબદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી […]

ગુજરાતમાં ઈ-વાહનોની માગ વધી, 10 મહિનામાં 25 હજાર ઇ-વ્હીકલ નોંધાયાં

અમદાવાદઃ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને પગલે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ હવે વાહન ચાલકો પણ ઈ-વાહન તરફ વળી રહ્યાં છે. સરકાર પણ ઈ-વાહનોની ખરીદી ઉપર સબસીડી આપે છે. ગુજરાતમાં ઈ-વાહનોની ખરીદીમાં જંગી ઉછાળોની સાથે ઈ-વાહનોની નોંધણીમાં પણ વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ઇ-વ્હીકલના વેચાણ […]

કાનપુર હિંસા કેસમાં પોલીસ એક્શનમાં,ત્રણ FIR નોંધાઈ-અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ

કાનપુર હિંસા કેસમાં પોલીસ એક્શનમાં ત્રણ FIR નોંધાઈ અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ લખનઉ:ઉત્તર પ્રદેશના કાનપુરમાં હિંસાના મામલામાં અત્યાર સુધીમાં ત્રણ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી પોલીસ દ્વારા બે રીપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારની નમાજ પછી ત્યાં હિંસા શરૂ થઈ અને પોલીસે અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ કરી છે.પોલીસ બદમાશોની શોધમાં દરોડા પાડી […]

ગુજરાતમાં જમીન પચાવી પાડવાની લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ 11,207 ફરિયાદો નોંધાઈ,

અમદાવાદઃ રાજ્યમાં ખાનગી અને સરકારી જમીનો પર માથાભારે લોકો કબજો કરી લેતા હોવાની અનેક ફરિયાદો ઊઠ્યા બાદ સરકારે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવ્યો છે.જેમાં આ કાયદા અંતર્ગત રાજ્યમાં 11,207 ફરિયાદો નોંધવામાં આવી છે. જમીન પચાવી પાડવાના બનાવોમાં અમદાવાદ શહેર અને જિલ્લો મોખરે છે. અમદાવાદમાં અત્યાર સુધી થયેલી 1068 ફરિયાદ પૈકી 558નો નિકાલ કરી દેવામાં આવ્યો છે, […]

સુરતના એરપોર્ટ પર કોરોના કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસી નોંધાયાં

સુરતઃ   શહેરના એરપોર્ટ  ટ્રાફિક વધતો જાય છે. કોરોનાના કપરા કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. ગુજરાતના નાના શહેરો સાથે ઈન્ટરસિટી ફ્લાઈટસ શરૂ કરાતા તેને પણ સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરત શહેર ઉદ્યોગ-ધંધામાં ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં શહેરના એરપોર્ટમાં પણ ટ્રાફિક વધતો જાય છે. કોરોનાના કપરા કાળમાં 20 મહિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code