ભારતના વિદેશ મંત્રાલયે મુક્ત વેપાર કરાર પર માલદીવના દાવાને ફગાવ્યો
ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે, તેણે માલદીવ સાથે મુક્ત વેપાર કરાર (FTA)નો પ્રસ્તાવ મૂક્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ‘ભારત સરકાર દ્વારા દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર માટે માલદીવને કોઈ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો નથી. જો માલદીવની સરકાર ભારત સાથે FTAમાં કોઈ રસ દાખવે છે, તો ભારત તેના […]