1. Home
  2. Tag "release"

‘સલાર’ના નિર્માતાઓને મોટો ફટકો, પ્રભાસની ફિલ્મ રિલીઝના થોડા કલાકોમાં ઓનલાઈન લીક થઈ

મુંબઈઃ પ્રભાસ સ્ટારર ‘સલાર’ થિયેટરોમાં આજે રિલીજ થઈ છે. ફિલ્મ માટે દર્શકોની દિવાનગી જોઈને બને છે. ‘સલાર’ એ બંપર એડવાન્સ બુકિંગ કર્યું હતુ, ત્યા રિલીજ સાથે જ થિયેટરોમાં દર્શકોથી ખચાખચ ભરેલા જોવા મળે છે. ‘સલાર’ને મળી રહેલા દર્શકોના શાનદાર રિસ્પોંસની વચ્ચે નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં પ્રભાસની આ ફિલ્મ રિલીઝના થોડા જ કલાકોમાં ઓન […]

‘અંગ અર્પણ એ જ સાચુ તર્પણ ભાગ-2’ પુસ્તકનું સીઆર પાટીલના હસ્તે વિમોચન

અમદાવાદઃ ગુજરાતમાં સરકાર અને વિવિધ સંગઠનોના પ્રયાસોને પગલે અંગદાનના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જાણીતા લેખક મકરંદ જોશીએ લોકોમાં અંગદાનને લઈને જાગૃતિ ફેલાય અને જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળી રહે તે માટે અંગ અર્પણ એ જ સાચુ તર્પણ ભાગ-2 નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું ભાજપના પ્રદેશ પ્રમુખ અને લોકસભાના સભ્ય સી.આર.પાટીલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું […]

અમદાવાદમાં 23 પુસ્તકોનું વિમોચન થશે

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ સ્થિત અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોલમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવળ ઈતિહાસને ઉજાગર કરતા 23 પુસ્તકોનો ભવ્ય વિમોચન સમારોહ અને સાહિત્યપર્વની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલમાં સાંજના 6 કલાકે આયોજીત આ કાર્યક્રમમાં વિશેષ અતિથી પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાં, રક્ષા શુકલ, લલિત ખંભાયતા, હર્ષ મેસવાણિયા, નિરાલી […]

સૌથી વધુ સફળ રહેલી ફિલ્મોમાંની એક ‘કાંતારા’ હવે ઓટીટી પર રજૂ થવાની તૈયારી, જાણો ક્યારે અને ક્યાં થઇ રહી છે રિલીઝ?

  સૌથી વધુ હીટ ફિલ્મોમાં સામેલ થનારી સપ્તમી ગૌડાની ફિલ્મ ‘કાંતારા’એ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર જાણે ધૂમ મચાવી દીધી છે. અત્યાર સુધી દર્શકો આ ફિલ્મને થિયેટરમાં જઈને માણી આવ્યા છે, ત્યારે હવે ફિલ્મ દર્શકોના ઘરે આવવાની તૈયારી કરી રહી છે. હવે આ ફિલ્મને આવતાં અઠવાડિયે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી રહી છે. […]

હવે ફ્લાઇટમાં માસ્ક પહેરવાની જરૂર નથી, પરંતુ સરકારે મુસાફરોને આપી આ સલાહ.

નવી દિલ્હી:દેશમાં કોરોનાના  સક્રિય કેસોની સંખ્યા કુલ ચેપના માત્ર 0.02 ટકા છે. રિકવરી રેટ પણ વધીને 98.79 ટકા થયો છે. તે જ સમયે, કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધીને 4,41,28,580 થઈ ગઈ છે. જયારે આ રોગથી થતો મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. હમણાં સુધી હવાઈ ​​મુસાફરી દરમિયાન ચહેરા પર માસ્ક પહેરવાનું  ફરજિયાત હતું, પણ […]

ટપાલ વિભાગની સેવાઓ વધુ લોકભોગ્ય બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે: દેવુસિંહ ચૌહાણ

ગાંધીનગરઃ કેન્દ્રિય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે અંતર્ગત પીનકોડની સુવર્ણ જયંતી નિમિત્તે ટપાલ વિભાગ દ્વારા અપાતી સેવાઓ વધુને વધુ લોકભોગ્ય બને એ માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરી રહી છે. પોસ્ટ વિભાગ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મોબાઈલ બેન્કિંગ […]

ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતા નિચાણવાળા 20 ગામોને એલર્ટ કરાયાં

સુરતઃ  ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તેમજ મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટીમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જેથી ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફૂટને જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમમાંથી પોણા બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 20 ગામોને એલર્ટ […]

અખિલ ભારતીય સંયોજક જે. નંદકુમારજી દ્વારા લિખિત “સ્વરાજ@75” પુસ્તકનું વિમોચન

અમદાવાદઃ હિન્દુત્વ વિચારક અને પ્રજ્ઞાપ્રવાહ ના અખિલ ભારતીય સંયોજક જે. નંદકુમારજી દ્વારા લિખિત “સ્વરાજ@75” પુસ્તકનું વિમોચન અમદાવાદ સ્થિત અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશન (AMA) મુકામે થયું હતું. આ કાર્યક્રમમાં અંધજન મંડળ સંસ્થાના જનરલ સેક્રેટરી ભૂષણ પુનાની મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. RSS મેમનગર ભાગના સંઘચાલક ઉદયભાઈ કારાણીની ઉપસ્થિતિમાં RSS ના કર્ણાવતી મહાનગર, પશ્ચિમ વિભાગના સંઘચાલક હરેશભાઈ ઠક્કર […]

ધ કાશ્મીર ફાઈલ્સ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થશે

નવી દિલ્હીઃ તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે અને અત્યાર સુધીમાં ફિલ્મે 250 કરોડથી વધારેની કમાણી કરી છે. જો કે, હવે આગામી દિવસોમાં આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર દર્શકોને જોવા મળશે. નેવુંના દાયકામાં કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત વિશેની આ ભાવનાત્મક ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર OTT પ્લેટફોર્મ Zee5 પર […]

હેગડેવર ભવન ખાતે “ડૉ. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડલ ” પુસ્તકનો વિમોચન સમારોહ યોજાયો

અમદાવાદઃ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, સાહિત્ય સાધના ટ્રસ્ટ અને સામાજિક સમરસતા મંચ ગુજરાતના ઉપક્રમે  “ડૉ. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડલ ” પુસ્તકનો વિમોચન સમારોહ યોજાયો હતો. આ પુસ્તકના મૂળ લેખક  શ્રીધર પરાડકર છે, જ્યારે પુસ્તકનું અનુવાદક  દેવાંગ આચાર્ય,  અને ભરત ઠાકોર કર્યું છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, સાહિત્ય સાધના ટ્રસ્ટ અને સામાજિક સમરસતા મંચ ગુજરાતના ઉપક્રમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code