1. Home
  2. Tag "Relief"

તમિલનાડુમાં લોકડાઉન તા. 14મી જૂન સુધી લંબાવાયું, આંશિક રાહતો અપાઈ

બેંગ્લોરઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી સરકારે રાહતનો શ્વાલ લીધો છે. જો કે, અગમચેતીના ભાગરૂપે આંશિક રાહતો સાથે અનેક રાજ્યોમાં અનલોકની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન તમિલનાડુની સરકારે 14 જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન વધાર્યું છે. મોટાભાગના જિલ્લાઓમાં લોકડાઉનમાં રાહતની પણ જાહેરાત કરવામાં […]

નવા શૈક્ષણિક સત્રથી સ્વનિર્ભર શાળાઓ ફી વધારવા અને વાલીઓની રાહત આપવાની માંગણી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના સંક્રમમને લીદો સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. 2021માં જુન માસના મધ્યાન્હથી શિક્ષણનું નવું સત્ર શરૂ થશે. જોકે આ વખતે પ્રત્યક્ષ વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે કે ઓનલાઈન શિક્ષણથી ગાડું ગબડાવવું પડશે તે અસમંજસ વચ્ચે ખાનગી શાળામાં ફીનું માળખું કઈ રીતે ગોઠવવું તે યક્ષ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. કોરોનાની લહેરો […]

ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટર કેસઃ ઉત્તરપ્રદેશ પોલીસને તપાસ પંચે આપી ક્લિનચીટ

દિલ્હીઃ કાનપુરના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને પોલીસે એન્ટાઉન્ટરમાં ઠાર માર્યો હતો. એન્કાઉન્ટર બોગસ હોવાના આક્ષેપ થયેલી અરજીને પગલે કોર્ટે તપાસ માટે જસ્ટીસ બી.એસ.ચૌહાણના અધ્યક્ષ સ્થાને પંચની નિમણુંક કરવામાં આવી હતી. જસ્ટિસ બી.એસ.ચૌહાણ કમિશને તપાસના અંતે અહેવાલમાં યુપી પોલીસને ક્લિનચીટ આપવામાં આવી છે. તપાસમાં યુપી પોલીસ દ્વારા બનાવટી એન્કાઉન્ટર વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. પ્રાપ્ત માહિતી […]

સુરેન્દ્રનગરના ખેડૂતોને હાઈકોર્ટમાંથી રાહતઃ 2019ના રવી પાક નુકસાનની વીમા રકમ ચુકવવા નિર્દેશ

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2019માં શિયાળામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. જેની પાક વીમાની રકમ નહીં મળી હોવાથી કેટલાક ખેડૂતોએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. હાઈકોર્ટે સુનાવણીના અંતે ખેડૂતોને વળતર ચુકવવા માટે નિર્દેશ કર્યો હતો. કેસની હકીકત અનુસાર સુરેન્દ્રનગરમાં 2019માં શિયાળામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોના રવી પાક એવા કપાસ અને એરંડાને નુસકાન થયું હતું. […]

ગુજરાતમાં હવે રાતના 11 કલાકે લાગુ થશે કર્ફ્યું અને લગ્ન પ્રસંગમાં ભેગા થઈ શકશે 200 મહેમાન

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ સહિતના શહેરોમાં કોરોના મહામરીને પગલે રાત્રિ કર્ફ્યુનો રાતના 10થી સવારે 6 કલાક સુધી અમલ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા રાત્રિના કર્ફ્યુમાં રાજ્ય સરકારે રાહત આપી છે. અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાતના 11થી સવારના 6 કલાક સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. આ ઉપરાંત લગ્નપ્રસંગને લઈને પણ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code