1. Home
  2. Tag "religious pilgrimage"

ગુજરાત કોંગ્રેસની ધાર્મિક યાત્રા, ખોડલધામના દર્શન કરી નેતાઓએ નરેશ પટેલ સાથે ગોષ્ઠિ કરી

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. ‘કોંગ્રેસ સાથ મા કે દ્વાર’ યાત્રાનો  રાજકોટના બહુમાળી ભવન ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોર, ઋત્વીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code