1. Home
  2. Tag "Religious Places"

માતા પિતાને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવી હોય તો,આ છે સૌથી સરસ સ્થળો

દરેક પુત્રની ઈચ્છા હોય છે અને આજના સમયમાં તો દિકરીઓ પણ એટલી બળવાન બની ગઈ છે કે એ પણ પોતાના માતા પિતાને ધાર્મિક સ્થળો પર યાત્રા કરાવવા ઈચ્છતી હોય છે. ત્યારે જે લોકો હાલમાં પોતાના માતા પિતાને ધાર્મિક સ્થળોની જાત્રા પર મોકલવાનો પ્લાન કરી રહ્યા હોય તેમના માટે આ સ્થળો સૌથી સરસ સાબિત થઈ શકે […]

યાત્રાધામ સ્વચ્છતા અભિયાનઃ ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનોએ ધાર્મિક સ્થળોએ સફાઈ કરી

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજથી અમલી બનાવાયેલા ‘‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત પૌરાણિક શ્રી બાલાજી મંદિર ખાતેથી શુભારંભ પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરજી, ઉંઝામાં ઉમિયા માતાજી સહિતના મંદિરોમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ ગયો હતો અને  તેઓ શ્રી બાલાજી મંદિર ખાતે ભગવાન […]

મુલતાનની હિન્દુ સંસ્કૃતિનો શાસ્ત્રો-પ્રાચીન સાહિત્યોમાં ઉલ્લેખ, ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબાની રાજધાની હતી

મુલતાનનો મહાભારત કાળમાં પણ ઉલ્લેખ થયો હતો. મુલતાનને કશ્યપુરા ત્રિગર્ત તરીકે ઓળખવામાં આવતું હતું. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબાએ કશ્યપુરા ત્રિગર્તને પોતાની રાજધાની બનાવી હતી. ઉપરાંત શાસ્ત્રો અને સાહિત્યમાં પણ મુલતાનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. મુલતાનની ભવ્યતાથી અંજાયેલા મુસ્લિમ આક્રમણકારોએ કબજો જમાવ્યા કાવતરા ઘડ્યાં મહાભારતમાં મુલતાન એટલે કે કશ્યપપુરા ત્રિગર્તની રાજધાની હતી અને બાદમાં શ્રી […]

જ્ઞાનવાપી મસ્જિદની જેમ દુનિયાના આ ધાર્મિક સ્થળોને લઈને પણ ચાલી રહ્યો છે વિવાદ

ભારતમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને બે ધાર્મિક સમુદાયો વચ્ચે કથિત વિવાદ થયો છે. મસ્જિદમાં શિવલિંગનો દાવો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અહીં કરાયેલા સર્વે બાદ મસ્જિદમાં શિવલિંગનો વિવાદ વધી ગયો છે. અગાઉ, સર્વેક્ષણ ટીમે ગુરુવારે અહીં તેનું કામ કર્યું હતું અને કોર્ટ સમક્ષ તેનો અહેવાલ રજૂ કર્યો હતો. જો કે આ મામલો ઘણા સમયથી ચાલી રહ્યો હતો, […]

અજમેરઃ જાહેર અને ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ રાજસ્થાનના અજમેરમાં જિલ્લા પ્રશાસને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે તમામ જાહેર અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અજમેર જિલ્લા પ્રશાસને 7 એપ્રિલથી આ પ્રતિબંધ લાગુ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને લઈને વિવાદો ઉભા થાય છે. દરમિયાન અજમેર જિલ્લા પ્રશાસને શહેરમાં એક મહિના માટે […]

ઉત્તરપ્રદેશમાં માર્ગની આસપાસ અને ફૂટપાથ પરના ધાર્મિક સ્થળો દૂર કરાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં લવ જેહાદના બનાવો અટકાવવા માટે લવ જેહાદના કાયદાનો અમલ કર્યા બાદ હવે યોગી આદિત્યનાથ સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ઉત્તરપ્રદેશમાં રોડની આસપાસ અને ફુટપાથ ઉપરના તમામ ધાર્મિક સ્થળ દૂર કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2011 પછી બનેલા તમામ ધાર્મિક સ્થલોને દૂર કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં માર્ગની અને ફૂટપાથ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code