1. Home
  2. Tag "remembering pandit deendayal upadhyaya"

દેશની એકતા અને અખંડતા માટે હરહંમેશ સમર્પિત રહેનારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતિ, જાણો તેમના જીવન વિશે

આજે 25મી સપ્ટેમ્બર એટલે કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ઓળખ કર્મઠતા, દૃઢ નિશ્વય, લગન, નિષ્ઠા, ત્યાગ જેવા તેમના ગુણો હતા દીનદયાળ ઉપાધ્યાય દેશની એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહ્યા સંકેત. મહેતા “અશિક્ષીત, સમાજનો કચડાયેલો વર્ગ આપણા નારાયણ છે. આપણું સામાજીક દાયિત્વ અને ધર્મ તેમને આદર આપવામાં છે. જે દિવસે આપણે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code