PM મોદી રાજકોટ સહિત 12 રેલવે સ્ટેશનોનું નવિનીકરણ માટે શિલાન્યાસ કરશે
રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. 26મી ફેબ્રુઆરીના રોજ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 12 રેલવે સ્ટેશનોનું નવિનીકરણ ઉપરાંત રેલવેના 11 જેટલાં ઓવરબ્રિજ-અન્ડરપાસનો શિલાન્યાસ તેમજ 9 અન્ડરપાસનું લોકાર્પણ કરાશે રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 ફેબ્રુઆરીનાં રોજ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી 551 સ્ટેશનોના નવીનીકરણ અને 1500 રોડ ઓવરબ્રિજ-અંડરપાસનાં કામોનાં પ્રારંભ માટે […]