ભારતમાં ફરી આતંકવાદી હુમલો થાય તો ભારત શું કરશે? યુરોપથી જયશંકરે આપ્યો જવાબ
વિદેશ મંત્રી એસ જયશંકરે યુરોપથી પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો આતંકવાદી હુમલાઓથી ઉશ્કેરવામાં આવશે તો ભારત પાકિસ્તાનની અંદર ઘૂસીને હુમલો કરશે. તેમણે કહ્યું કે પહેલગામ હુમલા જેવી જઘન્ય ઘટનાઓના કિસ્સામાં, આતંકવાદી સંગઠનો અને તેમના નેતાઓ સામે બદલો લેવામાં આવશે. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યાના એક મહિના પછી યુરોપના પ્રવાસે […]