1. Home
  2. Tag "Report"

રાજકોટનો તોડકાંડ, ડીજીપી વિકાસ સહાય આજે ગૃહ વિભાગને પ્રાથમિક રિપોર્ટ સોંપશે

રાજકોટઃ શહેરના ચર્ચાસ્પદ બનેલા તોડકાંડને મામલે ભાજપના ધારાસભ્યની ફરિયાદ બાદ આ મામલે ડીજીપી વિકાસ સહાયના નેતૃત્વ હેઠળની કમિટીને તપાસ સોંપવામાં આવી હતી. રાજકોટના પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને પીએસઆઇ સામે રૂ.75 લાખનો તોડ કર્યાનો આક્ષેપ થયા બાદ આ મામલે તપાસ ચલાવી રહેલી કમિટી સમક્ષ ગુરુવારે ગાંધીનગરમાં કમિશનર મનોજ અગ્રવાલ હાજર થયા હતા અને ડી.જી. […]

CDS બિપિન રાવતના હેલિકોપ્ટરને કેમ નડ્યો હતો અકસ્માત? તપાસ રિપોર્ટ રક્ષામંત્રીને સોંપાયો, ટૂંકમાં જાણવા મળશે કારણ

જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું આ માટેનો તપાસ રિપોર્ટ રક્ષામંત્રીને સોંપવામાં આવ્યો આ ઘટનાની તપાસ ટ્રાઇ સર્વિસીઝની ટીમે કરી છે નવી દિલ્હી: ગત વર્ષે ડિસેમ્બર માસ દરમિયાન તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશના અકસ્માતની તપાસ હવે પૂર્ણ થઇ ચૂકી છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ વિસ્તૃત રિપોર્ટ રક્ષામંત્રી રાજનાથ સિંહને સોંપ્યો છે. હેલિકોપ્ટર કેવા સંજોગોમાં […]

કોવિડ પોઝિટિવ આવ્યા બાદ કેટલા મહિના રહે છે એન્ટિબોડી? જાણો રિપોર્ટ

કોવિડને લઇને નવો રિપોર્ટ સામે આવ્યો કોવિડ પોઝિટિવ આવ્યા બાદ છ મહિના સુધી આત્મઘાતી એન્ટિબોડી રહે છે આ રીતે તેની શરીર પર અસર થાય છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ સતત વધી રહ્યા છે અને આ સાથે જ કોવિડના કેસમાં પણ ઉછાળો આવ્યો છે ત્યારે હવે કોવિડ 19ને લઇને એક નવા અભ્યાસમાં એન્ટિબોડીઝને […]

ભારતીય બેન્કિંગ સિસ્ટમની વહીવટી પદ્વતિ નબળી, સુધારાની આવશ્યકતા: રિપોર્ટ

ભારતની બેન્કિંગ સિસ્ટમને લઇને રિપોર્ટ ભારતીય બેંકોની વહીવટી પદ્વતિ નબળી તે ઉપરાંત પારદર્શીતા પણ નબળી નવી દિલ્હી: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સામે આવેલા ડિફોલ્ટ અને ડિફોલ્ટર્સના કેસ બાદ હવે ભારતની બેન્કિંગ સિસ્ટમ પહેલા કરતા સુધરી છે અને બેંકો ઊંચી બેડ-ડેબ્ટસમાંથી પાઠ શીખી છે તે સાચુ છે પરંતુ તેમની વહીવટી પદ્વતિ તથા પારદર્શીતાનું ધોરણ વૈશ્વિક સ્તરની […]

દેશની 42 ટકા વસ્તીના સંપૂર્ણ રસીકરણ બાદ SBIએ ભારતના GDP વૃદ્વિદરનું અનુમાન ચાલુ વર્ષે ભારતનો GDP વૃદ્ધિદર 9.3%થી વધારીને 9.6% કર્યું

નવી દિલ્હી: કોવિડનો પ્રકોપ ઘટતા હવે દેશમાં આર્થિક ગતિવિધિઓ વધુ તેજ બની છે અને વ્યાપારિક પ્રવૃત્તિઓ પણ પાટે ચડી છે. તે ઉપરાંત કોરોના સામે વસ્તીના 42 ટકા હિસ્સાને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવતા હવે SBI રિસર્ચે 2021-22 માટે ભારતનો જીડીપી વૃદ્વિદર 9.3 ટકાથી સુધારીને 9.6 ટકા કર્યો છે. તે ઉપરાંત નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટર […]

પ્રથમ વખત ભારતમાં રસ્તા પર રખડતા શ્વાન-બિલાડીઓની સંખ્યા સામે આવી

પહેલી વખત ભારતના રસ્તા પર રખડતા કૂતરા-બિલાડીઓની સંખ્યા સામે આવી ભારતના રસ્તાઓ પર 8 કરોડ શ્વાન અને બિલાડીઓ રહે છે કૂતરા તેમજ બિલાડીઓના મામલે ભારતને 10માંથી 2.4 જ સ્કોર પ્રાપ્ત થયો છે નવી દિલ્હી: ભારતના દરેક શહેરો અને ગામમાં રખડતા શ્વાન અને બિલાડીઓ જોવા મળતા હોય છે. જો કે ભારતના અનેક શહેરોમાં કેટલા શ્વાન તેમજ […]

કોવિડ પોઝિટિવ રિપોર્ટને માન્ય ગણીને મૃતકોના પરિવારને સહાય આપવા સરકારની વિચારણા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. હવે કોરોનાને લીધે મૃત્યુ થયુ હોય તેવા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અને તેના ફોર્મનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ કોરોનાના સહાયના મુદ્દે ગુજરાત સરકારની આલોચના કરી હતી, ડેથ સર્ટીફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના […]

અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજને કારણે ખાદ્ય સંકટ વિકટ બન્યું, 10 લાખ બાળકો ભૂખમરાનો શિકાર બનશે

અફઘાનિસ્તાનમાં ઘેરુ બન્યું ખાદ્ય સંકટ 10 લાખ બાળકો ભૂખમરાને કારણે મરે તેવી વકી 32 લાખ અફઘાની બાળકો વિકટ કુપોષણનો ભોગ બનશે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને તાલિબાને બાનમાં લીધા બાદ ત્યાં દિન પ્રતિદીન સ્થિતિ વધુ વણસી રહી છે. ભૂખમરો, આર્થિક સંકટનું પણ સંકટ તોળાઇ રહ્યું છે. યુદ્વગ્રસ્ત તાલિબાનમાં લાખોની સંખ્યામાં બાળકો આ વર્ષના અંત સુધીમાં ભૂખમરાને કારણે […]

અફ્ઘાનિસ્તાનમાં રહેલા અમેરિકાના હથિયાર પર પાકિસ્તાનની નજર,તાલિબાન સાથે કરશે વેપાર: રિપોર્ટ

અફ્ઘાનિસ્તાનમાં છે અમેરિકાના હથિયાર પાકિસ્તાનની નજર અમેરિકાના હથિયાર પર તાલિબાન સાથે કરશે હથિયારની ડીલ દિલ્હી:અફ્ઘાનિસ્તાનમાંથી જે રીતે અમેરિકાનું સૈન્ય પરત ફર્યું અને જેટલા સમયમાં પરત ફર્યું, તેને જોતા લાગતું જ હતું  કે અમેરિકા પોતાના તમામ હથિયારને અમેરિકા પરત લઈ જઈ શકશે નહી. આ કારણોસર અમેરિકાએ પોતાના કેટલાક હથિયારને અફ્ઘાનિસ્તાનમાં મુકીને જ જવુ પડ્યું હતું. આ […]

દિલ્લીનું પ્રદૂષણ સૌથી વધારે ભયંકર, દર વર્ષે 15 લાખ લોકોના થાય છે મોત: રિપોર્ટ

દિલ્લીનું પ્રદૂષણ જીવ માટે જોખમી દર વર્ષ 15 લાખ લોકોના થાય છે મોત લોકોના જીવનમાં પણ થાય છે ઘટાડો દિલ્હી:રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો 5 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રદૂષણનું સ્તર વધ્યું છે. પરાળ સળગાવવાની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. 3,500 સ્થળોએ પરાળ સળગાવવાની ઘટનાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code