1. Home
  2. Tag "Report"

કોવિડ પોઝિટિવ રિપોર્ટને માન્ય ગણીને મૃતકોના પરિવારને સહાય આપવા સરકારની વિચારણા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. હવે કોરોનાને લીધે મૃત્યુ થયુ હોય તેવા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અને તેના ફોર્મનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ કોરોનાના સહાયના મુદ્દે ગુજરાત સરકારની આલોચના કરી હતી, ડેથ સર્ટીફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના […]

અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજને કારણે ખાદ્ય સંકટ વિકટ બન્યું, 10 લાખ બાળકો ભૂખમરાનો શિકાર બનશે

અફઘાનિસ્તાનમાં ઘેરુ બન્યું ખાદ્ય સંકટ 10 લાખ બાળકો ભૂખમરાને કારણે મરે તેવી વકી 32 લાખ અફઘાની બાળકો વિકટ કુપોષણનો ભોગ બનશે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને તાલિબાને બાનમાં લીધા બાદ ત્યાં દિન પ્રતિદીન સ્થિતિ વધુ વણસી રહી છે. ભૂખમરો, આર્થિક સંકટનું પણ સંકટ તોળાઇ રહ્યું છે. યુદ્વગ્રસ્ત તાલિબાનમાં લાખોની સંખ્યામાં બાળકો આ વર્ષના અંત સુધીમાં ભૂખમરાને કારણે […]

અફ્ઘાનિસ્તાનમાં રહેલા અમેરિકાના હથિયાર પર પાકિસ્તાનની નજર,તાલિબાન સાથે કરશે વેપાર: રિપોર્ટ

અફ્ઘાનિસ્તાનમાં છે અમેરિકાના હથિયાર પાકિસ્તાનની નજર અમેરિકાના હથિયાર પર તાલિબાન સાથે કરશે હથિયારની ડીલ દિલ્હી:અફ્ઘાનિસ્તાનમાંથી જે રીતે અમેરિકાનું સૈન્ય પરત ફર્યું અને જેટલા સમયમાં પરત ફર્યું, તેને જોતા લાગતું જ હતું  કે અમેરિકા પોતાના તમામ હથિયારને અમેરિકા પરત લઈ જઈ શકશે નહી. આ કારણોસર અમેરિકાએ પોતાના કેટલાક હથિયારને અફ્ઘાનિસ્તાનમાં મુકીને જ જવુ પડ્યું હતું. આ […]

દિલ્લીનું પ્રદૂષણ સૌથી વધારે ભયંકર, દર વર્ષે 15 લાખ લોકોના થાય છે મોત: રિપોર્ટ

દિલ્લીનું પ્રદૂષણ જીવ માટે જોખમી દર વર્ષ 15 લાખ લોકોના થાય છે મોત લોકોના જીવનમાં પણ થાય છે ઘટાડો દિલ્હી:રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો 5 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રદૂષણનું સ્તર વધ્યું છે. પરાળ સળગાવવાની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. 3,500 સ્થળોએ પરાળ સળગાવવાની ઘટનાઓ […]

પ્રધાનમંત્રી પાક વીમા યોજના: પાક વીમા માટેના દાવાઓમાં 60 ટકાનો ઘટાડો

નવી દિલ્હી: વર્ષ 2020-21 અને 2019-20ના પાક વર્ષ માટે સરકારે મોટા ભાગના પાક વીમા દાવાઓનું સમાધાન કર્યું છે તે તે વાત પરથી સાબિત થાય છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વર્ષ 2020-21માં વાર્ષિક તુલનાએ ખેડૂતોના પાક વીમા 60 ટકા ઘટીને 9570 કરોડ રૂપિયા થયા છે. આપને જણાવી દઇએ કે વર્ષ 2019-20ના પાક વર્ષમાં રૂ. […]

NCBનો રિપોર્ટઃ વર્ષ 2020માં ખેડૂતોથી વધુ આત્મહત્યા કરનારાઓમાં ઉદ્યોગપતિઓનો સમાવેશ

રિપોર્ટઃ-ખેડૂત કરતા બિઝનેસનેમ વધુ આત્મહત્યા કરી  ચોંકાવનારા આંકડાઓ આવ્યા બહાર   કોરોના મહામારીમાં એવી વાતોએ જોરલપકડ્યું હતું કે દેશભરમાં સૌથી વધુ આત્નમહત્યા ખેડૂતોએ કરી છે, વર્ષ 2020 દરેક લોકો માટે ભયાનક સાબિત થયું છે,આ વર્ષમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે,ઘણાએ આર્થિક સંકટમાંથી પસાર થવું પડ્યું છે, તો ઘણા લોકો હાલ પણ તેના મારમાંથી બહાર […]

દેશમાં પુલવામા આતંકવાદી હુમલાથી BJPના સમર્થનમાં ઘટાડો, એક રિપોર્ટમાં દાવો

દિલ્હીઃ અમેરિકન જર્નલ ઓફ પોલિટિકલ સાયન્સ (એજેપીએસ)ના રિપોર્ટ અનુસાર 2019માં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ખરાબ અસર ભાજપ ઉપર પડી છે. અભ્યાસમાં કહેવાયું છે કે, આ વિસ્તારમાં ભાજપના સમર્થનમાં નકારાત્મક અસર પડી છે. જ્યાં પાર્ટી સત્તામાં હતી. પુલવામા હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયાં હતા. જો કે, ભાજપા પ્રવક્તાએ કહ્યું હતું કે, સર્વેના આધારે આવા […]

ફેસબૂકને લઇને આવી મોટી અપડેટ, લેવાયો આ નિર્ણય

ફેસબૂક ટૂંક સમયમાં તેનું નામ બદલશે આ ન્યૂઝથી યૂઝર્સ પણ અવાક જો કે હજુ સત્તાવાર જાહેરાત નથી થઇ નવી દિલ્હી: જો આગામી કેટલાક દિવસોમાં તમને ફેસબૂક નામ સાંભળવા ના મળે તો નવાઇ ના પામશો. કારણ કે આગામી કેટલાક સમયમાં કંપની તેનું નામ બદલવાની તૈયારી કરી રહી છે. આગામી કેટલાક દિવસોમાં ફેસબૂકનું નામ બદલીને કંઇક બીજું […]

મ્યાનમાર સાથે સરહદ પર વધતો સંઘર્ષ, 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રવેશ્યા: UN

મ્યાનમાર સરહદે વધી રહ્યો છે સંઘર્ષ 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રેવશ્યા સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેના રિપોર્ટમાં કર્યો ખુલાસો નવી દિલ્હી: મ્યાનમારમાં રોહિંગ્યાઓ પર દમન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસે ખુલાસો કર્યો છે કે, મ્યાનમારમાં બળવા બાદ અત્યારસુધી 15000 કરતા વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે. […]

તાતા ગ્રૂપે એર ઇન્ડિયા ખરીદી હોવાના સમાચાર પર સરકારની સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

તાતા ગ્રૂપે એર ઇન્ડિયા ખરીદી હોવાના અહેવાલો પર સરકારની સ્પષ્ટતા આ સમાચાર પાયાવિહોણા છે આ સમાચારમાં કોઇ તથ્ય નથી નવી દિલ્હી: સરકારની એરલાઇન એર ઇન્ડિયાના નવા માલિક તરીકે ટાટા ગ્રૂપમાં નામ હોવાના અહેવાલો ફરતા થયા છે ત્યારે હવે સરકારે આ અંગે ખુલાસો કરીને આ સમાચાર પાયાવિહોણા હોવાની સ્પષ્ટતા કરી છે.   અગાઉ સરકારી એરલાઇન એર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code