1. Home
  2. Tag "-republic-day-parade"

દેશ 73મા ગણતંત્ર દિવસની કરી રહ્યું છે ઉજવણી – વિશ્વ દેખશે આજે ભારતની તાકાત

આજે 73મો ગણતંત્ર દિવસ દિલ્હીમાં ભવ્ય ઉજવણી દુનિયા દેખશે ભારતની શક્તિ   દિલ્હીઃ- દેશભરમાં આજે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં રાજધાની દિલ્હી ખાતે રાજપથ મારપ્ગ પર પરેડનું પણ આયોજન કરેલું છે જો કે કોરોનાને કારણે વખતે નર્યાદિત સંખ્યામાંટેબ્લો પ્રદર્શન થશે, આજના આ ખાસ દિવસે દુનિયા ભારતની શક્તિ જોશે. પ્રજાસત્તાક […]

ગણતંત્ર દિવસ- સુરક્ષાને લઈને દિલ્હીની સીમાઓ સીલ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

દિલ્હીમાં આજે સખ્ત બંદોબસ્ત ગોઠવાયો ગણતંત્ર સમારોહને લઈને સુરક્ષા એજન્સીો એલર્ટ મોડમાં દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં આજે 73મા ગણતંત્ર દિવસની ઉજવણી થી રહી છે, ત્યારે દેશની રાજધાની દિલ્હી ખાતે  સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે,આતંકવાદી હુમલાની ધમકી બાદ દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે દિલ્હીમાં ચુસ્ત બંદોબસ્ત પર છે. આજના  આ […]

દિલ્હીઃ- ગણતંત્ર દિવસના સમારોહમાં હાજર રહેવા સંપૂર્ણ રસીકરણ જરુરી ,બાળકોને નહી અપાઈ પ્રવેશ 

ગણતંત્ર દિવસમાં સામેલ થવા રસીકરણ ફરજિયાત રસી ન લીઘી હોય તેવા વ્યક્તિઓ નહી આપી શકે હાજરી 15થી ઓછી ઉંમરના બાળકોને પણ એન્ટ્રી નહી   દિલ્હીઃ- દેશભરમાં કરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે  જાહેર સ્થળોએ એકત્રીત થતા લોકો માટે અનેક નિયમો પણ લાગૂ કરાય છે જે હેઠળ મર્યાદીત સંખ્યા અને રસીકરણને ખાસ મહત્વ અપાયું છે, […]

ગણતંત્ર દિવસ પર ઝાંખીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે,અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ગણતંત્ર દિવસ પર દેખાશે વિવિધ રાજ્યોની ઝાંખીઓ ઝાંખીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? શું છે સંપૂર્ણ પ્રકિયા,અહીં જાણો ગણતંત્ર દિવસ પર દેશની રાજધાની દિલ્હીમાં યોજાનાર સમારોહમાં પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુની ઝાંખી દેખાશે નહીં.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ અંગે વાંધો ઉઠાવ્યો છે. […]

ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ અડધો કલાકા મોડી શરુ થશે

ઈતિહાસમાં પ્રથમ વખત બનશે આવું  ગણતંત્ર દિવસની પરેડ અડધો કલાકા મોડી શરુ થશે દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે થોડા જ દિવસોમાં ગણતંત્રનો પર્વ આવનાર છે ,જો કે આ વખતે પરેડમાં મર્યાદિત સંખ્યાનો સમાવેશ કરવામાં આવેશે કોરોનાના કારણે ટેબ્લોની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે ત્યારે આ વખતે બીજો એક ઈતિહાસ થવા જઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી […]

દેશની રાજધાનીમાં ગણતંત્ર દિવસનો નજારો હશે અલગ – ઓછા મહેમાન સાથે ઉજવાશે દેશભક્તિનો પર્વ

 રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવનો નઝારો દર વર્ષ કરતા જુદો ઓછા મહેમાનો સાથે ઉજવાશે આ પર્વ દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાકાળએ ઘણું બધુ બદલ્યું છે, શઆળાઓ બંધ અનેક જાહેર સ્થળો બંધ, ત્યારે હવે દેશમા સ્થિતિ સામાન્ય થતા અનેક પાબંધિોમાંથી છૂટછાટ તો મળી ચૂકી છે જો કે તે છંત્તા અનેક પર્વની ઉજવણીમાં મોટા ભાગે ફેરફાર થયેલા જોવા મળી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code