1. Home
  2. Tag "rescue"

રાજકોટઃ સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 150 વ્યક્તિઓનું પરિવારજનો સાથે મિલન, લાગણીસરભ દ્રશ્યો સર્જાયા

અમદાવાદઃ સુદાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે, જેથી અહીં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે મોદી સરકાર દ્વારા ઓપરેશન કાવેર હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન કાવેરી મારફતે અત્યાર સુધીમાં 3 હજારથી વધારે ભારતીયોને સહીસલામત પરત લાવવામાં આવ્યાં છે. દરમિયાન તાજેતરમાં 230થી વધારે ભારતીયો હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. જે પૈકી 150 જેટલા રાજકોટવાસીઓને ખાસ મારફતે રાજકોટ […]

મહેસાણાઃ ખાનગી સ્કૂલ બસમાં લાગી આગ, ડ્રાઈવરની સમયસૂચકતાથી 30 વિદ્યાર્થીઓને બચાવ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના ગોઝારિયા નજીક રોડ ઉપરથી પસાર થતી સ્કૂલ બસમાં આગ લાગત નાસભાગ મચી ગઈ હતી. જો કે, બસના ચાલકે સમય સૂચકતા દાખવીને બસમાં સવાર 30 જેટલા વિદ્યાર્થીઓને બહાર ઉતારી લેવામાં આવ્યાં હતા. જેથી મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. શોર્ટ સરકીટના કારણે સ્કૂલ બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર માણસાની […]

પોરબંદરના દરિયામાં જહાજના બીમાર ક્રુ-મેમ્બરનું કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું

અમદાવાદઃ પોરબંદરના દરિયામાં એક માલવાહન જહાજમાં ક્રુ મેમ્બરની તબિયત લથડતા અન્ય ક્રુ-મેમ્બર દોડતા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ભારતીય કોસ્ટગાર્ડે મધ્યરાત્રિ બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ આ વિદેશી જહારના બિમાર ક્રુ-મેમ્બરને પ્રાથમિક સારવાર બાદ પોરબંદર લાવવામાં આવ્યો હતો. તેમજ વધારે સારવાર અર્થે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. પ્રાથમિક માહિતી અનુસાર […]

અણુબોમ્બની ધમકી આપનારી પાકિસ્તાનની મહિલા મંત્રીએ કર્યો લુલો બચાવ

નવી દિલ્હી: ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપ્યાના એક દિવસ પછી, પાકિસ્તાનના મંત્રી શાઝિયા મારીએ ​​ફરીથી તેના દેશના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેની વાંધાજનક ટિપ્પણીનો બચાવ કર્યો છે. આતંકવાદની સામેની લડાઈમાં ભારત કરતા પાકિસ્તાને વધુ બલિદાન આપ્યાનો બચાવ કર્યો હતો. શાઝિયા મારીએ એમ પણ કહ્યું કે “પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ રાજ્ય છે.” […]

ધ્રાંગધ્રામાં 300 ફુટ ઉંડા બોરવેલમાં ખાબકેલા બાળકનો ચમત્કારિક બચાવ

અમદાવાદઃ ધ્રાંગધ્રાના દૂધાપુર ગામમાં દોઢ વર્ષનો શિવમ નામનો બાળક રમતા-રમતા નજીકના બોરવેલમાં ખાબક્યો હતો. 300 ફુટ ઉંડા બોરવેલમાં લગભગ 30 ફુટના અંતરે બાળક ફસાયું હતું. જેથી પોલીસે સૈન્યની મદદથી બાળકને બચાવી લેવા કવાયત શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ બાળકને સહીસલામત બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યો હતો. બોરવેલમાં બાળકને જીવતો બહાર કાઢવામાં તેના પરિવાર […]

અરબી સમુદ્રમાં બે વિદેશી જહાજ વચ્ચે ટક્કર, તમામ ક્રુ મેમ્બરનો બચાવ

અમદાવાદઃ ગુજરાતના દરિયામાં દેવભૂમિ દ્વારકા નજીક બે જહાજો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે આગની પણ ઘટના બની હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી કોસ્ટગાર્ડની ટીમે બચાવ કામગીરી આરંભી હતી. લગભગ 33 જેટિલા ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં અકસ્માતને પગલે દરિયામાં […]

ઉંચા તારમાં ફસાયેલા પક્ષીનું હેલીકોપ્ટરની મદદથી કરાયું રેસક્યું : વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

અમદાવાદઃ જીવદયા પ્રેમીઓ દ્વારા પશુ-પક્ષીઓ માટે વિવિધ સેવાભાવી કામગીરી કરવામાં આવે છે. દરમિયાન એક પક્ષીના રિસક્યુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઉંચા ઈલેક્ટીક તારમાં ફસાયેલા પક્ષીને હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે અને લોકો વીડિયોને પસંદ કરી રહ્યાં છે. https://www.instagram.com/p/CTTayrspghd/ વીડિયોમાં જોઈ શકાય છે કે […]

ચીનઃ ઓનલાઈન ગેમ્સની નકારાત્મક અસરથી બાળકોને બચાવવા લેવાયો આકરો નિર્ણય

અઠવાડિયામાં માત્ર 3 કલાક જ ઓનલાઈન ગેમ્સ રમી શકશે ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર અત્યાર સુધીનો આ સૌથી આકરો પ્રતિબંધ દિલ્હીઃ કોરોના મહામારીને પગલે દુનિયાના એક દેશોમાં હાલ બાળકોને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જેથી હવે બાળકો પણ મોબાઈલ અને કોમ્પ્યુટરના એડીક્ટ બની રહ્યાં છે. દરમિયાન ઓનલાઈન ગેમ્સની માઠી અસરને ચીને બાળકોના ભવિષ્યને તેની નકારાત્મ અસરથી […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પંચમુખી સરોવરમાંથી 194 મગરોને રેસ્ક્યુ કરાયા

વડોદરાઃ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસે આવેલા લેકમાંથી 194 મગરોને હટાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સરોવરમાં નૌકાયાન કરતા મુસાફરોની સુરક્ષા માટે આ શિફ્ટિંગ કરવામાં આવ્યું છે. કેવડિયા વિસ્તારના વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવાયેલી છે. તેની પાસે પંચમુખી સરોવર  આવેલું […]

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા માટે હવે ખેડુતોને 10 કલાક વીજળી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રથમ સારા વરસાદમાં મોટાભાગના ખેડુતોએ વાવેતર કરી દીધુ હતું. હવે વરસાદ ખેંચાતા ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના ખેડૂતોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code