1. Home
  2. Tag "research"

VIDEO: આણંદ હવે માત્ર અમૂલથી નહીં, ડૉ. એકતા શાહથી પણ ઓળખાશેઃ જાણો કેમ?

શાળા જીવન દરમિયાન દીકરીને નાસાની મુલાકાતે મોકલવાનું સ્વપ્ન પિતા પૂરું ન કરી શક્યા … ત્યારે એકતાએ ઘરના એક કબાટ ઉપર NASA લખીને પિતાને આપેલી સાંત્વના આજે નક્કર વાસ્તવિકતા કેવી રીતે બની? [અલકેશ પટેલ] આણંદ, 9 માર્ચ, 2026 – Ekta Shah સામાન્ય રીતે આણંદનું નામ પડે એટલે તમામના મનમાં “અમૂલ” રમતું થઈ જાય. અને એ સ્વાભાવિક છે. પરંતુ […]

IIT ગાંધીનગરના સંશોધકોની સિદ્ધિઃ એન્ટિબાયોટિક-પ્રતિરોધક બેક્ટેરિયા વિરોધી અલ્ટ્રાસાઉન્ડ-સક્રિય અણુ વિકસાવ્યા

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી, 2026 – IIT Gandhinagar એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) ની ગંભીર સમસ્યાના પ્રતિભાવ રૂપે, ભારતીય ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર (IITGN) ના સંશોધકોએ અલ્ટ્રાસાઉન્ડ-સક્રિય અણુઓ વિકસાવ્યા છે. તેમનું આ સંશોધન ‘કેમિસ્ટ્રી – એન એશિયન જર્નલ’ માં પ્રકાશિત થયું હતું. એન્ટિબાયોટિક્સ ગળાની સામાન્ય તકલીફોથી લઈને મેનિન્જાઇટિસ અને ટિટાનસ જેવા જીવલેણ રોગો સુધીની વિવિધ સ્થિતિઓની સારવાર કરે છે. જોકે, […]

ભારત-ઇઝરાયેલના અતૂટ સંબંધો વિશ્વાસ અને સંશોધન પર આધારિત: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધોનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું છે કે, ભારત ઇઝરાયેલ સાથેના પોતાના અતૂટ સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, આ ભાગીદારી પરસ્પર વિશ્વાસ, ઇનોવેશન તેમજ શાંતિ અને પ્રગતિ માટેની સહિયારી પ્રતિબદ્ધતા પર ટકેલી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ […]

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ 130 જાતના રીંગણ અને 29 જાતના ટમેટાનું સંશોધન કર્યુ

જૂનાગઢ, 22 જાન્યુઆરી 2026:  જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અવનવા સંશોધનો થતા હોય છે. ત્યારે કૃષિ યુનિવર્સિટીના શાકભાજી વિભાગ દ્વારા વર્ષ 2004 થી લઈને અત્યાર સુધીમાં કુલ 130 જાતના રીંગણ, 59 જાતના ટમેટા અને 29 જાતની વાલોળનું સફળ સંશોધન પૂર્ણ કર્યું છે. સંશોધિત થયેલા રીંગણ, ટામેટા અને વાલોળ પૈકીના કેટલાક બિયારણ રૂપે બજારમાં ઉપલબ્ધ છે. શાકભાજીના […]

સીએમ વિષ્ણુ દેવ સાંઈએ એરોકોન 2025નું ઉદ્ઘાટન કર્યું, કેન્સરની સારવાર અને સંશોધનને નવી દિશા મળશે

મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ કહ્યું છે કે છત્તીસગઢના ત્રણ કરોડ લોકોનું સ્વાસ્થ્ય રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે ખાતરી આપી હતી કે રાજ્યના લોકોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં નાણાકીય સંસાધનો ક્યારેય અવરોધ નહીં બને. મુખ્યમંત્રી સાઈ આજે રાજધાની રાયપુરમાં પંડિત જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ ઓડિટોરિયમમાં ‘એરોકોન 2025’ છત્તીસગઢ-મધ્યપ્રદેશ ચેપ્ટરના બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને નિષ્ણાતો […]

GST સુધારાથી સેનાના આધુનિકીકરણ, ટ્રેનિંગ અને રિસર્ચને મળશે પ્રોત્સાહન

નવી દિલ્હીઃ GSTમાં કરાયેલા સુધારાનો એક મોટો સકારાત્મક પ્રભાવ ભારતીય સેના પર પણ થવાનો છે. આ વિષય પર માહિતી આપતાં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ભારતીય સેનાના આધુનિકીકરણ, ટ્રેનિંગ અને રિસર્ચમાં આથી ઘણો લાભ થશે. પહેલાની સરખામણીએ વધુ સંશોધન કાર્ય થઈ શકશે, તેમજ સેનાના નવા સાધનો પણ ખરીદી શકાશે. સૌથી મોટી વાત […]

સંશોધનમાં જાણવા મળ્યું છે કે વધુ મોમોઝ ખાવાથી થાય છે આ બીમારીઓ

મોમોઝનું બહારનું પડ મેંદામાંથી બનેલું હોય છે, જે ઘઉંમાંથી પ્રોટીન અને ફાઇબર કાઢ્યા પછી બચેલા સ્ટાર્ચમાંથી તૈયાર કરવામાં આવે છે. રિફાઇન્ડ લોટ સરળતાથી પચતો નથી અને આંતરડામાં ચોંટી જાય છે, જેના કારણે કબજિયાત, ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થાય છે. મોમોઝ સાથે પીરસવામાં આવતી મસાલેદાર લાલ ચટણી ખરાબ ક્વોલિટી વાળા મરચાંમાંથી બનાવવામાં આવે છે. […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને મેઘાલય પોલીસે તાલીમ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે MOU કર્યા

ગાંધીનગરઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)એ મેઘાલય પોલીસ સાથે સમજૂતી કરાર કર્યા છે. આ સમજૂતી કરાર પર આરઆરયુના વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.) બિમલ એન. પટેલ અને આઈપીએસ (ડીજી મેઘાલય પોલીસ) ઇદાશીશા નોંગરંગે એ હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે આરઆરયુના ડીન એકેડેમિક્સ ડો. જસબીરકૌર થધાણી, ભવાનીસિંહ રાઠોડ, ડાયરેક્ટર આઈ/સી, એસ.આઈ.એસ.એસ.પી., આર.આર.યુ. ડાલ્ટન પી. મરાક, આઈપીએસ (આઈજીપી એસબી); […]

વિશ્વભરમાં 30 ટકા લોકો કોઈને કોઈ પ્રકારના ક્રોનિક દુઃખાવાથી પીડાય છે, સંશોધનમાં ખુલાસો

ત્રણ મહિના કે તેથી વધુ સમય સુધી રહેતો ક્રોનિક દુખાવો ડિપ્રેશનનું જોખમ ચાર ગણું વધારી શકે છે. આ માહિતી એક સંશોધનમાં સામે આવી છે. વિશ્વભરમાં લગભગ 30 ટકા લોકો કમરનો દુખાવો અથવા માઈગ્રેન જેવા કોઈને કોઈ પ્રકારના ક્રોનિક દુખાવાથી પીડાય છે. આમાંથી દર ત્રણમાંથી એક વ્યક્તિ એક કરતાં વધુ જગ્યાએ પીડાથી પીડાય છે. સંશોધનમાં જાણવા […]

પાંચમાંથી ત્રણ કેન્સરના દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામે છે, સંશોધનમાં આવ્યું બહાર

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વૈજ્ઞાનિકોએ ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરી નામની પહેલના અંદાજનો ઉપયોગ કરીને ગણતરી કરી છે કે દેશમાં (અકાળે) મૃત્યુદરની ટકાવારી 64.8 ટકા છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે સ્ત્રીઓમાં કેન્સરને કારણે મૃત્યુદર ખૂબ જ વધારે છે. આનાથી ચિંતા વધી છે કે સ્ત્રીઓમાં કેન્સરથી થતા મૃત્યુ (દર વર્ષે 1.2 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code