1. Home
  2. Tag "research"

ઓમિક્રોનથી ગભરાશો નહીં,પણ સતર્ક અને સલામત રહેવું જરૂરી – એક રિસર્ચમાં કરવામાં આવ્યા દાવા

અમેરિકાના રિસર્ચમાં થયો ખુલાસો વેક્સિન લેનારા લોકોમાં ઈમ્યુનિટી વધારે એન્ટીબોડીનું સ્તર 2000 ટકા વધ્યું દિલ્હી: ઓમિક્રોનને લઈને મોટાભાગના દેશો ચિંતામાં છે કારણ કે તેનાથી સંક્રમણ ખુબ વધારે ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઓમિક્રોનને લઈને અત્યાર સુધીમાં અનેક પ્રકારના રિસર્ચ કરવામાં આવ્યા છે અને હવે અમેરિકાની સંસ્થા દ્વારા વધારે એક રિસર્ચ કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું […]

કોવિશીલ્ડના બંને ડોઝ લીધેલા લોકોમાં 7 મહિના બાદ પણ 90% એન્ટીબોડીઝ જોવા મળી: અધ્યયન

કોવિશીલ્ડને લઇને દાવો બંને ડોઝ લીધેલા લોકોમાં 7 મહિના બાદ પણ એન્ટીબોડીઝ પૂણેની એક કોલેજના અધ્યયનમાં આ તારણ મળ્યું નવી દિલ્હી: કોવિડ સામે રક્ષણ આપતા કોવેક્સિન અને કોવિશિલ્ડની વેક્સિનની અસરકારકતાને લઇને અનેક રિસર્ચ થતા હોય છે ત્યારે તાજેતરના એક અભ્યાસમાં કોવિશીલ્ડના બંને ડોઝ 3 થી 7 મહિના બાદ પણ કોવિડ-19ની સામે ઉચ્ચ સ્તરની સુરક્ષા આપતા […]

પ્રાકૃતિક કૃષિ ઉપરના સંશોધનો અને નવી ટેકનોલોજીના આવિષ્કારથી કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી શકાશેઃ રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતના નીતિ આયોગ દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉપર યોજાયેલાં નોલેજ શેરીગ વર્કશોપના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિ ઉપરના સંશોધનો અને નવી ટેકનોલોજીના આવિષ્કારથી કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી શકાશે. રાજ્યપાલએ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિ એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. રાસાયણિક ખાતરો કે જંતુનાશકોના […]

પિત્ઝા-બર્ગરનો ચસ્કો રાખતા શોખીનો ચેતી જાઓ, ડિટર્જન્ટથી તૈયાર થાય છે પિત્ઝા: રિસર્ચ

જો તમે પણ પિત્ઝા-બર્ગર ખાવાના શોખીન હોય તો ચેતી જજો પિત્ઝા-બર્ગરમાં ડિટર્જન્ટમાં વપરાતા રસાયણો મિશ્રિત કરાય છે તેનાથી તમારા સ્વાસ્થ્ય સાથે સીધા જ ચેડા થઇ રહ્યાં છે નવી દિલ્હી: જો તમને પણ પિત્ઝા-બર્ગર ખાવાના ચસ્કા હોય તો આ ચોંકાવનારો અહેવાલ એકવાર ચોક્કસ વાંચી જજો. આ રિસર્ચ તમારી આંખો ખોલી નાખશે. તાજેતરમાં એક રિસર્ચ પ્રકાશિત કરવામાં […]

વેક્સિનનો મિક્સ ડોઝ કોરોના સામે વધુ અસરકારક: ICMR

કોરોના વેક્સિનને મિક્સ ડોઝને લઇને સારા સમાચાર વેક્સિનના મિક્સ ડોઝ કોરોના સામે વધુ અસરકારક ICMRના અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો નવી દિલ્હી: કોરોના વેક્સિનને લઇન એક સારા સમાચાર છે. કોવિશિલ્ડનો પહેલો ડોઝ અને કોવેક્સિનનો બીજો ડોઝ લેવાથી કોરોના સામે સારી ઇમ્યુનિટી જોવા મળી છે. ICMRના અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વમાં […]

50 વર્ષમાં ઘઉં અને ચોખામાંથી જરૂરી 2 પોષક તત્વોની માત્રા ઘટી: ICAR Research

ઘઉં અને ચોખામાં રહેલા પોષક તત્વો અંગે ICARનું રિસર્ચ 50 વર્ષમાં ઘઉં-ચોખામાંથી જરૂરી પોષક તત્વોની માત્રા ઘટી સંશોધન અનુસાર ચોખા અને ઘઉંમાં ઝીંક અને આર્યનની કમી છે નવી દિલ્હી: વિશ્વના અનેકવિધ ભાગોમાં રહેતા લોકો મોટા ભાગે ઘઉં અને ચોખાની બનાવટ વધુ આરોગે છે જેનું કારણ તેમાં પૌષ્ટિક તત્વો સૌથી વધુ હોય છે. જો કે એક […]

ફેશન રાખવી પડી શકે છે ભારે, લાંબી દાઢી રાખનારા કોરોનાથી જલ્દી થઈ શકે છે સંક્રમિત

કોરોનાકાળમાં અમૂક ફેશન રાખવી પડી શકે ભારે લાંબી દાઢી રાખનારા જલ્દી સંક્રમિત થઈ શકે છે અભ્યાસમાં થયો ખૂલાસો કોરોનાવાયરસથી બચવા માટે અનેક પ્રકારના અભ્યાસ કરવામાં આવ્યા છે. લોકોને સંક્રમિત થતા બચાવવા માટે અનેક પ્રકારની ગાઈડલાઈન અને સૂચનાઓ પણ આપવામાં આવી છે પણ હવે એક અભ્યાસમાં એવુ સામે આવ્યું છે કે જે દાઢી રાખનારા લોકોમાં ચિંતાનો […]

કચ્છના અખાતમાં સમુદ્રી ગાયના અસ્તિત્વ સામે જોખમઃ IITના વૈજ્ઞાનિકોએ કરેલું સંશોધન

ભૂજઃ  ગુજરાતના કચ્છના અખાતમાં સમુદ્રી ગાય સામે ખતરો ઊભો થયો છે. કચ્છના દરિયાઈ ક્ષેત્રમાં મળેલા સમુદ્રી ગાયોના જીવાશ્મિ પર શોધ કરી રહેલા આઈઆઈટી રૂરકીના પ્રાધ્યાપક સુનીલ વાજપેયી, તેમના સહયોગી અને વિદ્યાર્થીઓના અધ્યયનના આધારે આ તારણ આપ્યું હતું કે, ડુગોંગ કચ્છની ખાડી સહિત ચાર અખાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે લડી રહી છે. સંશોધનમાં બહાર આવેલા તારણો […]

હવાને કારણે કોરોના વાયરસ વધુ ફેલાય છે: અમેરિકાના સંશોધકોનું સંશોધન

કોરોના વાયરસના પ્રસારને લઇને એક નવું સંશોધન બહાર આવ્યું હવાના કારણે કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે અમેરિકા સ્થિત સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનું સંશોધન નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે અને સૌથી વધુ ભારત તેનાથી પ્રભાવિત છે ત્યારે કોરોના વાયરસના પ્રસારને લઇને વધુ એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં […]

શરદીનો રાઇનો વાયરસ કોરોના વાયરસનો ખાતમો કરી શકે છે: સંશોધન

કોરોના વાયરસનો ખાતમો કરી શકે છે રાઇનો વાયરસ આપણને થતી શરદી પાછળ રાઇનો વાયરસ હોય છે જવાબદાર રાઇનો વાયરસ સાર્સ-કોવ-2ને પરાજીત કરવાની ક્ષમતા ધરાવે છે નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે હાલમાં ઘરમાં જ રહેવું સુરક્ષિત અને સલામત છે. સંક્રમણથી બચવા માટે બને ત્યાં સુધી માસ્ક પહેરવું અનિવાર્ય બન્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code