1. Home
  2. Tag "resentment"

ઓટીટી પ્લેટફોર્મ ઉપર દિવસમાં 12 કલાક કામને લઈને આ અભિનેતાએ વ્યક્ત કરીને નારાજગી

બરુણ સોબતી ટીવી અને ઓટીટીનો સ્ટાર છે. ટીવી પર પોતાની ઓળખ બનાવ્યા પછી, તેમણે ઓટીટીમાં એન્ટ્રી કરી હતી અને ઘણી શાનદાર ફિલ્મો અને શ્રેણીઓમાં કામ કર્યું છે. બરુણે અસુર, કોહરા જેવી ઘણી શ્રેણીઓ દ્વારા લોકોના દિલ જીતી લીધા છે. હાલમાં ઇન્ડસ્ટ્રીમાં 8 કલાકની શિફ્ટ વિશે ચર્ચા ચાલી રહી છે. હવે બરુણ સોબતીએ પણ આ મુદ્દા […]

અક્ષય કુમાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી પસંદ કરાયેલી ફિલ્મો અંગે પત્ની ટ્વિન્કલે નારાજગી વ્યક્ત કરી

અક્ષય કુમાર બોલિવૂડનો સુપરસ્ટાર છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેઓ ઘણી દેશભક્તિપૂર્ણ ફિલ્મોમાં પણ દેખાયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અક્ષયની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ છે. આ વર્ષે રિલીઝ થયેલી અભિનેતાની ફિલ્મ “સ્કાય ફોર્સ” પણ ખાસ કંઈ કરી શકી નહીં. હવે અભિનેતાએ ખુલાસો કર્યો છે કે મારી ફિલ્મોને લઈને […]

યુટ્યુબ પ્રોગ્રામમાં અયોગ્ય ટીપ્પણી કરનાર અલ્હાબાદિયા સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રણવીર અલ્હાબાદિયાને યુટ્યુબ કાર્યક્રમ દરમિયાન અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે નોંધાયેલી અનેક એફઆઈઆરના સંદર્ભમાં ધરપકડથી રક્ષણ આપ્યું હતું અને તે ટિપ્પણીઓ માટે તેમની આકરી ટીકા પણ કરી હતી. અલ્હાબાદિયાની ટિપ્પણીઓથી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. નારાજ થયા હતા. કોટેશ્વર સિંહની બેન્ચે કહ્યું, “…તેમના મનમાં કંઈક ગંદકી […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ નવાબ મલિક મામલે NDAમાં નારાજગી, ભાજપાએ પ્રચાર નહીં કરવાનો કર્યો નિર્ણય

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની ઉમેદવારીથી રાજ્યના રાજકારણમાં નવો વિવાદ શરૂ થયો છે. ભાજપના તમામ વિરોધ છતાં, નવાબ મલિકે મુંબઈના માનખુર્દ-શિવાજી નગર વિધાનસભા મતવિસ્તારમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યું છે. અજિત પવારની એનસીપી ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથેના મહાગઠબંધનમાં સામેલ છે. ભાજપાએ નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો […]

મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરતી અરજી પર નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી વાઇ ચંદ્રચુડે વકીલને કહ્યું, આ કોઈ રાજકીય મંચ નથી. મુખ્ય પ્રધાનને રાજીનામું આપવાનું કહેવું કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી.આ પછી પણ વકીલે દલીલો ચાલુ રાખી તો મુખ્ય ન્યાયમુર્તીએ તેમને ચેતવણી આપી કે હું તમને […]

સામ પિત્રોડાના નિવેદન અંગે PM મોદીએ નારાજગી વ્યક્ત કરી, કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ ભારતીયોને લઈને કરેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે. તેમજ આ મામલે કોંગ્રેસ ઉપર ભાજપા દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પિત્રોડાના નિવેદનને લઈને કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પિત્રોડાના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ […]

પ્રદુષણો ફેલાવતા ઉદ્યોગો સામે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી

લોકોને સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણી પીવાનો અધિકારઃ સુપ્રીમ કોર્ટ એકમને બંધ કરવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અપીલ સર્વોચ્ચ અદાલતે અપીલ ફગાવી નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે ટકાઉ વિકાસના સિદ્ધાંતને યથાવત રાખતા અને પ્રદૂષિત ઉદ્યોગો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, લોકોને સ્વચ્છ હવા શ્વાસ લેવાનો, સ્વચ્છ પાણી પીવાનો અને રોગમુક્ત જીવન જીવવાનો અધિકાર […]

પાકિસ્તાનમાં લોટ બાદ હવે પેટ્રોલ-ડિઝલ માટે વાહનોની લાંબી લાઈનો લાગી, પ્રજામાં શરીફ સરકાર સામે નારાજગી

પાકિસ્તાનની પ્રજા ઉપર વધારે બોજ નાખ્યો શહબાઝ સરકાર લાહોર સહિતના શહેરોમાં પેટ્રોલપંપમાં ઈંધણની અછત ભાવમાં થયેલા તોતિંગ વધારાથી પ્રજામાં સરકાર સામે નારાજગી નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ આર્થિક રીતે કંગાળ થઈ ગયો છે અને દેશના અર્થતંત્રને બચાવવા માટે પીએમ શહબાઝ શરીફ દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં […]

સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોના અધ્યાપકોના પડતર પ્રશ્નોનું નિરાકણ ન કરાતા નારાજગી

અમદાવાદઃ રાજ્યની સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોના ઘણા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. આ અંગે અધ્યાપકોના મંડળ દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારને રજુઆતો કરવામાં આવી હતી. અને મંડળના હોદેદારો સાથે પડતર પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ  કરવા જરૂરી સહમતી દર્શાવેલ હતી.  મંડળના હોદેદારો સાથે તત્કાલીન શિક્ષણ મંત્રી , શિક્ષણ વિભાગ અને ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીના […]

સ્કૂલમાં ગાંધીજીનું પ્રિય ભજન ‘રધુપતિ રાઘવ રાજા રામ’ ગવાતા મહેબુબા મુફ્તીએ વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન ‘રધુપતિ રાઘવ રાજા રામ’ ગવડાવતો વિડીયો પીડીપી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સોશિયલ મીડિયા ઉપર શેયર કરીને કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે.  જમ્મુ-કાશ્મીર પ્રશાસન પર હિન્દુત્વનો એજન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં મહેબુબા મુફ્તીના આ નિવેદન સામે અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code